શોધખોળ કરો
ગુજરાતમાં મે મહિનામાં ઘરની બહાર જ ના નિકળતા, જાણો શું કારણ?
1/6

એપ્રિલમાં ગુજરાતીઓએ કાળઝાળ ગરીનો અનુભવ કર્યો. એપ્રિલમાં ગરમીને કારણે 20 હજારથી વધુ લોકોને ગરમીની અસર થઈ હતી. જેમાં પેટના દુખાવાની સૌથી વધુ જોવા મળી હતી. એપ્રિલમાં જે ગરમી 40 ડિગ્રી આસપાસ રહેતી હતી તે હવે સીધી 44 સુધી પહોંચી જતા જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે.
2/6

આગામી ચારેક દિવસ માટે હવામાન ખાતા દ્વારા ગરમીનો પારો વધવાની શક્યતા દર્શાવાઇ છે. ત્યારે ગરમીથી બચવાના શક્ય તમામ ઉપાયો કરવાની સુચના અપાઇ છે. બાળકો અને અશક્તોએ તો બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. ગરમીનો પારો વધવાની સંભાવનાને પગલે લોકોઅે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇઅે.
Published at : 02 May 2018 03:07 PM (IST)
View More




















