શોધખોળ કરો
હવે મહિલાઓ પર તવાઈ, ગૃહિણીઓનાં ખાતાં પર ત્રાટકી IT કરશે શું કાર્યવાહી? જાણો વિગત
1/6

એકબાજુ સરકાર લલિત મોદી, સહારા ગ્રુપના સુબ્રતો રોય અને વિજય માલ્યા જેવા મોટા કૌભાંડી અને ટેક્સના અબજો રૂપિયા ચાંઉ કરી જનારાઓ સામે પગલા લેતા સરકાર ખચકાય છે અને તેમની પાસે લાલજાજમ બિછાવામાં આવે છે. જ્યારે બીજી બાજુ સામાન્ય ગૃહિણીઓએ 2.5 લાખ રૂપિયા જમા કરાવ્યા હોય તો પણ તેમની સામે કાર્યવાહી કરવા આવકવેરા વિભાગ સક્રિય બની રહ્યું છે.
2/6

આ આવકના સ્રોતની માહિતી સંબંધિત મહિલા કરદાતાઓ પાસેથી માગવામાં આવશે. તેમની પાસેથી સંતોષકારક જવાબ મળ્યા પછી જ તેમની ડિપોઝિટને માન્ય રાખવામાં આવશે. જોકે ૨૦૧૬-૧૭ના વર્ષના રિટર્નમાં આ આવક દર્શાવનારાઓને અને વર્ષોથી તેમની આવકના રિટર્ન ફાઈલ કરનારાઓને આ બાબતમાં તકલીફ ઓછી પડવાની સંભાવના હોવાનું આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે.
Published at : 27 Dec 2016 10:05 AM (IST)
View More























