શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ગોધરાઃ યુવતીને પતિના મિત્ર સાથે સેક્સ સંબંધ, પતિની ભડથું થયેલી લાશ મળી ને પછી આવ્યો વિસ્ફોટક વળાંક

1/8
અરવિંદે રસ્તામાંથી પેટ્રોલ લીધું અને છબનપુર પાસે આવ્યા ત્યારે ભલાભાઇ ઉંઘમાં હોવાથી મારૂતીવાનનો દરવાજો ખોલી પાના વડે ભલાના માથામાં ફટકો મારતાં તે બેભાન થઈ ગયો. પછી અરવિંદે વાનમાં પેટ્રોલ છાંટી ભલાને સળગાવી દીધો હતો.
અરવિંદે રસ્તામાંથી પેટ્રોલ લીધું અને છબનપુર પાસે આવ્યા ત્યારે ભલાભાઇ ઉંઘમાં હોવાથી મારૂતીવાનનો દરવાજો ખોલી પાના વડે ભલાના માથામાં ફટકો મારતાં તે બેભાન થઈ ગયો. પછી અરવિંદે વાનમાં પેટ્રોલ છાંટી ભલાને સળગાવી દીધો હતો.
2/8
અરવિંદને પત્નિ તથા મિત્રના સેક્સ સંબંધની જાણ થતાં તે ધુંઆપુંઆ થઈ ગયો હતો. તેણે ભલા નાયકની હત્યાનું કાવતરૂ રચ્યું અને તેને ગત શનિવારે સવારે ફરવા માટે મારૂતી વાનમાં લઇ ગયો હતો. બંને અલગ અલગ સ્થળે ફર્યા ત્યારે જ અરવિંદે તમામ તૈયારી કરી લીધી હતી.
અરવિંદને પત્નિ તથા મિત્રના સેક્સ સંબંધની જાણ થતાં તે ધુંઆપુંઆ થઈ ગયો હતો. તેણે ભલા નાયકની હત્યાનું કાવતરૂ રચ્યું અને તેને ગત શનિવારે સવારે ફરવા માટે મારૂતી વાનમાં લઇ ગયો હતો. બંને અલગ અલગ સ્થળે ફર્યા ત્યારે જ અરવિંદે તમામ તૈયારી કરી લીધી હતી.
3/8
અરવિંદ અને ભલાભાઈ મિત્રો છે. બંનેનાં ઘર વચ્ચે માંડ 300 મીટરનું અંતર છે તેથી બંને એકબીજાના ઘરે આવતા. એ દરમિયાન ભલાભાઈને અરવિંદની પત્નિ કપિલા સાથે સેક્સ સંબંધો બંધાયા હતા. અરવિંદની ગેરહાજરીમાં બંને સેક્સમાં ડૂબી પોતાની હવસ સંતોષતાં.
અરવિંદ અને ભલાભાઈ મિત્રો છે. બંનેનાં ઘર વચ્ચે માંડ 300 મીટરનું અંતર છે તેથી બંને એકબીજાના ઘરે આવતા. એ દરમિયાન ભલાભાઈને અરવિંદની પત્નિ કપિલા સાથે સેક્સ સંબંધો બંધાયા હતા. અરવિંદની ગેરહાજરીમાં બંને સેક્સમાં ડૂબી પોતાની હવસ સંતોષતાં.
4/8
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે આ કેસ લવ,સેક્સ ઔર ધોખાનો છે. મોતને ભેટનાર  ભલાભાઇ નાયક પરણિત હતો પણ તેની બાળકોને લઇને બીજા પુરૂષ સાથે ભાગી ગઈ અને તેની સાથે જ રહે છે. પરિણામે ભલાભાઇ એકલો જ રહેતો હતો.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે આ કેસ લવ,સેક્સ ઔર ધોખાનો છે. મોતને ભેટનાર ભલાભાઇ નાયક પરણિત હતો પણ તેની બાળકોને લઇને બીજા પુરૂષ સાથે ભાગી ગઈ અને તેની સાથે જ રહે છે. પરિણામે ભલાભાઇ એકલો જ રહેતો હતો.
5/8
ગોધરાઃગોધરાના છબનપુર ગામે વાનમાં ભડથું થઈ ગયેલી હાલતમાં મળેલી લાશ પ્રકરણમાં જબરદસ્ત વળાંક આવ્યો છે. એક તરફ આ ઘટનાના બીજા દિવસે મૃત મનાતો  અરવિંદ નાયક જીવતો પાછો આવતાં સૌ હેબતાઇ ગયા છે તો બીજી તરફ મળેલી લાશ અંગે પણ મોટો ખુલાસો થયો છે.
ગોધરાઃગોધરાના છબનપુર ગામે વાનમાં ભડથું થઈ ગયેલી હાલતમાં મળેલી લાશ પ્રકરણમાં જબરદસ્ત વળાંક આવ્યો છે. એક તરફ આ ઘટનાના બીજા દિવસે મૃત મનાતો અરવિંદ નાયક જીવતો પાછો આવતાં સૌ હેબતાઇ ગયા છે તો બીજી તરફ મળેલી લાશ અંગે પણ મોટો ખુલાસો થયો છે.
6/8
પોલીસે અરવિંદની પૂછપરછ કરતાં તેણે જ  પોતાના મિત્રની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. અરવિંદે કબૂલ્યું છે કે જેની લાશ મળી તે ભલાભાઇ ચેલાભાઇ નાયક (ઉવ.30)ની હતી અને પોતે જ કાવતરૂં રચીને ભલાભાઈની હત્યા કરી નાંખી હતી.
પોલીસે અરવિંદની પૂછપરછ કરતાં તેણે જ પોતાના મિત્રની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. અરવિંદે કબૂલ્યું છે કે જેની લાશ મળી તે ભલાભાઇ ચેલાભાઇ નાયક (ઉવ.30)ની હતી અને પોતે જ કાવતરૂં રચીને ભલાભાઈની હત્યા કરી નાંખી હતી.
7/8
ભલાને મોતને ઘાટ ઉતારી અરવિંદ ત્યાંથી નાસી ગયો હતો. વાન તેની હોવાથી સૌએ માની લીધું કે અરવિંદની હત્યા કરાઈ છે. પોલીસે લાશના જરૂરી સેમ્પલ લીધા તથા પીએમ બાદ લાશ  પરિવારને સોંપી હતી. પરિવારે અરવિંદના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને શોક પાળતા હતા.
ભલાને મોતને ઘાટ ઉતારી અરવિંદ ત્યાંથી નાસી ગયો હતો. વાન તેની હોવાથી સૌએ માની લીધું કે અરવિંદની હત્યા કરાઈ છે. પોલીસે લાશના જરૂરી સેમ્પલ લીધા તથા પીએમ બાદ લાશ પરિવારને સોંપી હતી. પરિવારે અરવિંદના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને શોક પાળતા હતા.
8/8
સોમવારે રાત્રે 9.30 કલાકે અરવિંદ પાછો આવતાં સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. અરવિંદ જીવિત આવતાં કેટલાંક લોકોએ ભૂત હોવાનું કહ્યું હતું. પોલીસ પણ ત્યાં પહોંચી હતી. અરવિંદ પણ દાઝ્યો હોવાથી તેને સારવાર માટે ખસેડાયો. એ પછી તેણે પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી.
સોમવારે રાત્રે 9.30 કલાકે અરવિંદ પાછો આવતાં સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. અરવિંદ જીવિત આવતાં કેટલાંક લોકોએ ભૂત હોવાનું કહ્યું હતું. પોલીસ પણ ત્યાં પહોંચી હતી. અરવિંદ પણ દાઝ્યો હોવાથી તેને સારવાર માટે ખસેડાયો. એ પછી તેણે પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Embed widget