શોધખોળ કરો

ગોધરાઃ યુવતીને પતિના મિત્ર સાથે સેક્સ સંબંધ, પતિની ભડથું થયેલી લાશ મળી ને પછી આવ્યો વિસ્ફોટક વળાંક

1/8
અરવિંદે રસ્તામાંથી પેટ્રોલ લીધું અને છબનપુર પાસે આવ્યા ત્યારે ભલાભાઇ ઉંઘમાં હોવાથી મારૂતીવાનનો દરવાજો ખોલી પાના વડે ભલાના માથામાં ફટકો મારતાં તે બેભાન થઈ ગયો. પછી અરવિંદે વાનમાં પેટ્રોલ છાંટી ભલાને સળગાવી દીધો હતો.
અરવિંદે રસ્તામાંથી પેટ્રોલ લીધું અને છબનપુર પાસે આવ્યા ત્યારે ભલાભાઇ ઉંઘમાં હોવાથી મારૂતીવાનનો દરવાજો ખોલી પાના વડે ભલાના માથામાં ફટકો મારતાં તે બેભાન થઈ ગયો. પછી અરવિંદે વાનમાં પેટ્રોલ છાંટી ભલાને સળગાવી દીધો હતો.
2/8
અરવિંદને પત્નિ તથા મિત્રના સેક્સ સંબંધની જાણ થતાં તે ધુંઆપુંઆ થઈ ગયો હતો. તેણે ભલા નાયકની હત્યાનું કાવતરૂ રચ્યું અને તેને ગત શનિવારે સવારે ફરવા માટે મારૂતી વાનમાં લઇ ગયો હતો. બંને અલગ અલગ સ્થળે ફર્યા ત્યારે જ અરવિંદે તમામ તૈયારી કરી લીધી હતી.
અરવિંદને પત્નિ તથા મિત્રના સેક્સ સંબંધની જાણ થતાં તે ધુંઆપુંઆ થઈ ગયો હતો. તેણે ભલા નાયકની હત્યાનું કાવતરૂ રચ્યું અને તેને ગત શનિવારે સવારે ફરવા માટે મારૂતી વાનમાં લઇ ગયો હતો. બંને અલગ અલગ સ્થળે ફર્યા ત્યારે જ અરવિંદે તમામ તૈયારી કરી લીધી હતી.
3/8
અરવિંદ અને ભલાભાઈ મિત્રો છે. બંનેનાં ઘર વચ્ચે માંડ 300 મીટરનું અંતર છે તેથી બંને એકબીજાના ઘરે આવતા. એ દરમિયાન ભલાભાઈને અરવિંદની પત્નિ કપિલા સાથે સેક્સ સંબંધો બંધાયા હતા. અરવિંદની ગેરહાજરીમાં બંને સેક્સમાં ડૂબી પોતાની હવસ સંતોષતાં.
અરવિંદ અને ભલાભાઈ મિત્રો છે. બંનેનાં ઘર વચ્ચે માંડ 300 મીટરનું અંતર છે તેથી બંને એકબીજાના ઘરે આવતા. એ દરમિયાન ભલાભાઈને અરવિંદની પત્નિ કપિલા સાથે સેક્સ સંબંધો બંધાયા હતા. અરવિંદની ગેરહાજરીમાં બંને સેક્સમાં ડૂબી પોતાની હવસ સંતોષતાં.
4/8
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે આ કેસ લવ,સેક્સ ઔર ધોખાનો છે. મોતને ભેટનાર  ભલાભાઇ નાયક પરણિત હતો પણ તેની બાળકોને લઇને બીજા પુરૂષ સાથે ભાગી ગઈ અને તેની સાથે જ રહે છે. પરિણામે ભલાભાઇ એકલો જ રહેતો હતો.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે આ કેસ લવ,સેક્સ ઔર ધોખાનો છે. મોતને ભેટનાર ભલાભાઇ નાયક પરણિત હતો પણ તેની બાળકોને લઇને બીજા પુરૂષ સાથે ભાગી ગઈ અને તેની સાથે જ રહે છે. પરિણામે ભલાભાઇ એકલો જ રહેતો હતો.
5/8
ગોધરાઃગોધરાના છબનપુર ગામે વાનમાં ભડથું થઈ ગયેલી હાલતમાં મળેલી લાશ પ્રકરણમાં જબરદસ્ત વળાંક આવ્યો છે. એક તરફ આ ઘટનાના બીજા દિવસે મૃત મનાતો  અરવિંદ નાયક જીવતો પાછો આવતાં સૌ હેબતાઇ ગયા છે તો બીજી તરફ મળેલી લાશ અંગે પણ મોટો ખુલાસો થયો છે.
ગોધરાઃગોધરાના છબનપુર ગામે વાનમાં ભડથું થઈ ગયેલી હાલતમાં મળેલી લાશ પ્રકરણમાં જબરદસ્ત વળાંક આવ્યો છે. એક તરફ આ ઘટનાના બીજા દિવસે મૃત મનાતો અરવિંદ નાયક જીવતો પાછો આવતાં સૌ હેબતાઇ ગયા છે તો બીજી તરફ મળેલી લાશ અંગે પણ મોટો ખુલાસો થયો છે.
6/8
પોલીસે અરવિંદની પૂછપરછ કરતાં તેણે જ  પોતાના મિત્રની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. અરવિંદે કબૂલ્યું છે કે જેની લાશ મળી તે ભલાભાઇ ચેલાભાઇ નાયક (ઉવ.30)ની હતી અને પોતે જ કાવતરૂં રચીને ભલાભાઈની હત્યા કરી નાંખી હતી.
પોલીસે અરવિંદની પૂછપરછ કરતાં તેણે જ પોતાના મિત્રની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. અરવિંદે કબૂલ્યું છે કે જેની લાશ મળી તે ભલાભાઇ ચેલાભાઇ નાયક (ઉવ.30)ની હતી અને પોતે જ કાવતરૂં રચીને ભલાભાઈની હત્યા કરી નાંખી હતી.
7/8
ભલાને મોતને ઘાટ ઉતારી અરવિંદ ત્યાંથી નાસી ગયો હતો. વાન તેની હોવાથી સૌએ માની લીધું કે અરવિંદની હત્યા કરાઈ છે. પોલીસે લાશના જરૂરી સેમ્પલ લીધા તથા પીએમ બાદ લાશ  પરિવારને સોંપી હતી. પરિવારે અરવિંદના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને શોક પાળતા હતા.
ભલાને મોતને ઘાટ ઉતારી અરવિંદ ત્યાંથી નાસી ગયો હતો. વાન તેની હોવાથી સૌએ માની લીધું કે અરવિંદની હત્યા કરાઈ છે. પોલીસે લાશના જરૂરી સેમ્પલ લીધા તથા પીએમ બાદ લાશ પરિવારને સોંપી હતી. પરિવારે અરવિંદના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને શોક પાળતા હતા.
8/8
સોમવારે રાત્રે 9.30 કલાકે અરવિંદ પાછો આવતાં સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. અરવિંદ જીવિત આવતાં કેટલાંક લોકોએ ભૂત હોવાનું કહ્યું હતું. પોલીસ પણ ત્યાં પહોંચી હતી. અરવિંદ પણ દાઝ્યો હોવાથી તેને સારવાર માટે ખસેડાયો. એ પછી તેણે પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી.
સોમવારે રાત્રે 9.30 કલાકે અરવિંદ પાછો આવતાં સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. અરવિંદ જીવિત આવતાં કેટલાંક લોકોએ ભૂત હોવાનું કહ્યું હતું. પોલીસ પણ ત્યાં પહોંચી હતી. અરવિંદ પણ દાઝ્યો હોવાથી તેને સારવાર માટે ખસેડાયો. એ પછી તેણે પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Embed widget