શોધખોળ કરો
મોરારીબાપુએ કેજરીવાલની પાર્ટીના નેતાઓને કહ્યું, મૈં 'આપ' કા સ્વાગત ઔર સન્માન કરતા હૂં
1/5

આપના નેતાઓ અને કાર્યકરો દ્વારા આ ટીપ્પણી બદલ બાપુનો આ આશીર્વાદ બદલ આભાર માનવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રવકતા હર્ષિલ નાયક જણાવ્યું હતું કે, સંતશ્રી મોરારિબાપુ દ્વારા ગુજરાતમાં સ્વાગત માટે આપવામાં આવેલા આ આશીર્વાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
2/5

મહુવા પાસેના વાઘનગર ગામમાં યોજાયેલા સમૂહ લગ્નમાં 'આપ'ની દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી ગોપાલ રાય અને ગુજરાતના અગ્રણી ડો. કનુભાઇ કલસરીયાની ઉપસ્થિતિમાં મોરારિબાપુએ હિંદીમાં બે વાર કહ્યું હતું કે, 'હું આપનું સન્માન કરું છુ અને સ્વાગત કરું છું'.
Published at : 14 Feb 2017 09:34 AM (IST)
View More























