શોધખોળ કરો
ભરૂચમાં પત્ની અને પુત્રના મૃતદેહ જોઈને પતિ ભાંગી પડ્યો, જાણો વિગત
1/5

સતીષ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેની પત્ની દિવાળીના તહેવારમાં વતનમાં જવાની જીદ કરતી હતી પરંતુ નોકરીમાંથી રજા મળતી ન હોવાથી મેં તેને પછી જઈશું તેમ કહ્યું હતું. આ બાબતે ઝગડો થતો હતો જેમાં તેણે આ પગલું ભરી લીધું છે. પત્નીની પિયરમાં જવાની જીદના કારણે ચૌધરી પરિવારનો માળો પિંખાય ગયો છે. પત્ની અને પુત્રના મૃતદેહ જોઇને સતીષ ભાંગી પડયો હતો. બનાવ અંગે મૃતકના બિહાર ખાતે રહેતા પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
2/5

એ ડીવિઝન પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતાં ત્રણ વર્ષીય ઈશાનનું ગળુ કાળા રંગના કપડાંથી દબાવી દેવાયું હતું જ્યારે પુષ્પાએ પલંગ પર ટેબલ મુકી પંખા સાથે ઓઢણીનો ગાળિયો બનાવીને આપઘાત કરી લીધો હતો.
Published at : 27 Nov 2018 10:07 AM (IST)
View More





















