શોધખોળ કરો
નરોડા પાટિયા હત્યાકાંડના 4 દોષિતોને SCએ આપ્યાં જામીન
1/3

ગોધરા કાંડ બાદ વિશ્વ હિન્દુ પરિષદે બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન નરોડા પાટિયામાં ભીડ હિંસક બની હતી અને લઘુમતી સમુદાયના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. બેંચે જણાવ્યું હતું કે, તેમને દોષિત ગણાવવા અંગે શંકા છે. આ મામલામાં હજી ચર્ચા થઇ શકે છે. એટલે તેમણે જામીન આપ્યાં છે.
2/3

મહત્વનું છે કે ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસને આગ લગાડવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હિંસા ભડકી ઉઠી હતી. તેના એક દિવસ પછી અમદાવાદના નરોડા પાટિયામાં 96 લોકોની હત્યા કરવામાં આવી હતી. અને તેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.
Published at : 23 Jan 2019 12:20 PM (IST)
View More





















