શોધખોળ કરો
નીતા અંબાણીએ દ્વારકા મંદિરમાં કરી પૂજા-અર્ચના, 52 ગજની ધજા ચઢાવી, જાણો શું માગ્યું
1/5

2/5

ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર દ્વારિકાધીશના અનન્ય ભક્ત છે અને લગભગ દરેક મોટા પ્રસંગે તેઓ અચૂક દ્વારિકાધીશના દર્શનાર્થે આવે છે. નીતા અંબાણી ઘણીવાર દ્વારકાના દર્શને આવતા હોય છે.
Published at : 24 Apr 2018 03:43 PM (IST)
View More





















