શોધખોળ કરો
નીતિન પટેલે દીકરાને દાન કરતા રોક્યો હોવાના વીડિયો અંગે સોમનાથ ટ્રસ્ટ્રે શું કરી સ્પષ્ટતા
1/3

અલગ અલગ મંદિરોમાં જેવી રીતે દાન-ભેટ કરાતી હોય છે તેવી રીતે નીતિન પટેલના પરિવાર વતી ચાંદીનો બાજોઠ અને 11 હજાર રોકડાનું દાન કરાયું છે. આ દ્રશ્યોને લઈને કોઈએ પણ કોઈ પ્રકારની ગેરસમજ ઉભી કરવી નહીં. આ મામલે સોમનાથ ટ્રસ્ટના મેનેજરે પણ સ્પષ્ટતા કરી છે.
2/3

સોમનાથ ટ્રસ્ટે નાણામંત્રી નીતિન પટેલ અને તેમના પરિવારના દર્શન સમયના એક વીડિયોને લઈને સ્પષ્ટતા કરતાં કહ્યું કે, નીતિન પટેલે પોતાના દીકરાને દાન આપતો અટકાવ્યો નહોતો, પરંતુ એકસાથે દાનની રકમ આપવા જણાવ્યું હતું.
Published at : 28 Aug 2018 09:50 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ




















