શોધખોળ કરો
USમાં રહેતા પટેલ દંપત્તીનાં જ્ઞાતિના રિવાજથી થયેલા છૂટાછેડાને હાઈકોર્ટે આપ્યો મોટો ઝાટકો, જાણો શું કહ્યું....
1/5

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે એનઆરજી પટેલ દંપત્તીના છૂટાછેડાને કાયદેસરની માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો છે. દંપત્તીએ ક્ષાતિના રિવાજ અનુસાર છૂટાછેડા લીધા હતા અને તેને માન્ય રાખવા કોર્ટમાં દાવો કર્યો હતો. જોકે કોર્ટે આ છૂટાછેડાને કાયદાકીય રીતે માન્ય રાખ્યા ન હતા.
2/5

વર્ષ 2016માં કપલ ભારત આવ્યું જ્ઞાતિના રિવાજો અનુસાર વડીલોની હાજરીમાં છૂટાછેડા લીધા અને મેરેજ રજિસ્ટ્રારની ઓફિસમાં તેની નોંધ કરાવી હતી. જોકે અમેરિકાના અધિકારીઓએ આ છૂટછેડાને માન્ય ન રાખ્યા અને કોર્ટે મંજૂર કરેલા દસ્તાવેજ રજૂ કરવા કહ્યું હતું. ત્યાર બાદ પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.
Published at : 24 Jul 2018 02:25 PM (IST)
Tags :
Gujarat High CourtView More





















