શોધખોળ કરો

PAAS કન્વીનરે નવસારીમાં મોદીને મળવા માગ્યો સમય, જાણો શું લખ્યું પત્રમાં?

1/3
તેમણે પત્રમાં રજૂઆત કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ દિવ્યાંગોના કાર્યક્રમમાં પોતાનો જન્મદિવસ ઉજવવા આવી રહ્યા છે. સરકારને માથે કરોડોના ખર્ચનો બોજો તિજોરીને પડનાર છે. શાસ્ત્રી જેવા વડાપ્રધાન જોઇએ કે લોકોના કામ કરવા સતત તત્પર રહેતા. સરકારી તિજોરીને બોજો ન પડે તેની સતત કાળજી રાખતા.
તેમણે પત્રમાં રજૂઆત કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ દિવ્યાંગોના કાર્યક્રમમાં પોતાનો જન્મદિવસ ઉજવવા આવી રહ્યા છે. સરકારને માથે કરોડોના ખર્ચનો બોજો તિજોરીને પડનાર છે. શાસ્ત્રી જેવા વડાપ્રધાન જોઇએ કે લોકોના કામ કરવા સતત તત્પર રહેતા. સરકારી તિજોરીને બોજો ન પડે તેની સતત કાળજી રાખતા.
2/3
મોદી તો મન કી બાત કરે છે ત્યારે છેલ્લા એક વર્ષથી પાટીદારો આંદોલન કરી રહ્યા છે, તે માટેના નિરાકરણ માટેની મુલાકાત માગી છે, તેનો પત્ર આપને આપેલ છે તે બાબતે શું પ્રગતિ થઈ અને પાટીદાર પ્રતિનિધિઓને ક્યારે મળશે તેનો ચોક્કસ સમય, સ્થળની માહિતી આપશો.
મોદી તો મન કી બાત કરે છે ત્યારે છેલ્લા એક વર્ષથી પાટીદારો આંદોલન કરી રહ્યા છે, તે માટેના નિરાકરણ માટેની મુલાકાત માગી છે, તેનો પત્ર આપને આપેલ છે તે બાબતે શું પ્રગતિ થઈ અને પાટીદાર પ્રતિનિધિઓને ક્યારે મળશે તેનો ચોક્કસ સમય, સ્થળની માહિતી આપશો.
3/3
નવસારીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે શનિવારે નવસારી ખાતે પોતાના જન્મદિવસની ઉજવણી માટે આવી રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર દ્વારા તેમની મુલાકાત માટે સમય માગ્યો છે. નોંધનીય છે કે, મોદી નવસારી ખાતે દિવ્યાંગો સાથે તેમના 67માં જન્મદિવસની ઉજવણી કરવાના છે. આ પ્રસંગે નવસારી પાસના કન્વીનર કનુ સુખડિયા દ્વારા મોદી સાથે મુલાકાતની માગણી કરવામાં આવી હતી. તેમણે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદારો સાથે ઓરમાયુ વર્તન કરાઈ રહ્યું છે. પાટીદારોની મન કી બાત કહેવા દસ દિવસથી પત્રો લખાઈ રહ્યા હોવા છતાં તેનો કોઈ ઉત્તર અપાતો નથી.
નવસારીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે શનિવારે નવસારી ખાતે પોતાના જન્મદિવસની ઉજવણી માટે આવી રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર દ્વારા તેમની મુલાકાત માટે સમય માગ્યો છે. નોંધનીય છે કે, મોદી નવસારી ખાતે દિવ્યાંગો સાથે તેમના 67માં જન્મદિવસની ઉજવણી કરવાના છે. આ પ્રસંગે નવસારી પાસના કન્વીનર કનુ સુખડિયા દ્વારા મોદી સાથે મુલાકાતની માગણી કરવામાં આવી હતી. તેમણે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદારો સાથે ઓરમાયુ વર્તન કરાઈ રહ્યું છે. પાટીદારોની મન કી બાત કહેવા દસ દિવસથી પત્રો લખાઈ રહ્યા હોવા છતાં તેનો કોઈ ઉત્તર અપાતો નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget