શોધખોળ કરો
PAAS કન્વીનરે નવસારીમાં મોદીને મળવા માગ્યો સમય, જાણો શું લખ્યું પત્રમાં?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/16121612/modi7591.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![તેમણે પત્રમાં રજૂઆત કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ દિવ્યાંગોના કાર્યક્રમમાં પોતાનો જન્મદિવસ ઉજવવા આવી રહ્યા છે. સરકારને માથે કરોડોના ખર્ચનો બોજો તિજોરીને પડનાર છે. શાસ્ત્રી જેવા વડાપ્રધાન જોઇએ કે લોકોના કામ કરવા સતત તત્પર રહેતા. સરકારી તિજોરીને બોજો ન પડે તેની સતત કાળજી રાખતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/16121616/navsari.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમણે પત્રમાં રજૂઆત કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ દિવ્યાંગોના કાર્યક્રમમાં પોતાનો જન્મદિવસ ઉજવવા આવી રહ્યા છે. સરકારને માથે કરોડોના ખર્ચનો બોજો તિજોરીને પડનાર છે. શાસ્ત્રી જેવા વડાપ્રધાન જોઇએ કે લોકોના કામ કરવા સતત તત્પર રહેતા. સરકારી તિજોરીને બોજો ન પડે તેની સતત કાળજી રાખતા.
2/3
![મોદી તો મન કી બાત કરે છે ત્યારે છેલ્લા એક વર્ષથી પાટીદારો આંદોલન કરી રહ્યા છે, તે માટેના નિરાકરણ માટેની મુલાકાત માગી છે, તેનો પત્ર આપને આપેલ છે તે બાબતે શું પ્રગતિ થઈ અને પાટીદાર પ્રતિનિધિઓને ક્યારે મળશે તેનો ચોક્કસ સમય, સ્થળની માહિતી આપશો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/16121614/7fc1333f-d74d-4a43-aa10-3930e0955cc4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોદી તો મન કી બાત કરે છે ત્યારે છેલ્લા એક વર્ષથી પાટીદારો આંદોલન કરી રહ્યા છે, તે માટેના નિરાકરણ માટેની મુલાકાત માગી છે, તેનો પત્ર આપને આપેલ છે તે બાબતે શું પ્રગતિ થઈ અને પાટીદાર પ્રતિનિધિઓને ક્યારે મળશે તેનો ચોક્કસ સમય, સ્થળની માહિતી આપશો.
3/3
![નવસારીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે શનિવારે નવસારી ખાતે પોતાના જન્મદિવસની ઉજવણી માટે આવી રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર દ્વારા તેમની મુલાકાત માટે સમય માગ્યો છે. નોંધનીય છે કે, મોદી નવસારી ખાતે દિવ્યાંગો સાથે તેમના 67માં જન્મદિવસની ઉજવણી કરવાના છે. આ પ્રસંગે નવસારી પાસના કન્વીનર કનુ સુખડિયા દ્વારા મોદી સાથે મુલાકાતની માગણી કરવામાં આવી હતી. તેમણે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદારો સાથે ઓરમાયુ વર્તન કરાઈ રહ્યું છે. પાટીદારોની મન કી બાત કહેવા દસ દિવસથી પત્રો લખાઈ રહ્યા હોવા છતાં તેનો કોઈ ઉત્તર અપાતો નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/16121612/modi7591.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવસારીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે શનિવારે નવસારી ખાતે પોતાના જન્મદિવસની ઉજવણી માટે આવી રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર દ્વારા તેમની મુલાકાત માટે સમય માગ્યો છે. નોંધનીય છે કે, મોદી નવસારી ખાતે દિવ્યાંગો સાથે તેમના 67માં જન્મદિવસની ઉજવણી કરવાના છે. આ પ્રસંગે નવસારી પાસના કન્વીનર કનુ સુખડિયા દ્વારા મોદી સાથે મુલાકાતની માગણી કરવામાં આવી હતી. તેમણે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદારો સાથે ઓરમાયુ વર્તન કરાઈ રહ્યું છે. પાટીદારોની મન કી બાત કહેવા દસ દિવસથી પત્રો લખાઈ રહ્યા હોવા છતાં તેનો કોઈ ઉત્તર અપાતો નથી.
Published at : 16 Sep 2016 12:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બજેટ 2025
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)