શોધખોળ કરો

PAAS કન્વીનરે નવસારીમાં મોદીને મળવા માગ્યો સમય, જાણો શું લખ્યું પત્રમાં?

1/3
તેમણે પત્રમાં રજૂઆત કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ દિવ્યાંગોના કાર્યક્રમમાં પોતાનો જન્મદિવસ ઉજવવા આવી રહ્યા છે. સરકારને માથે કરોડોના ખર્ચનો બોજો તિજોરીને પડનાર છે. શાસ્ત્રી જેવા વડાપ્રધાન જોઇએ કે લોકોના કામ કરવા સતત તત્પર રહેતા. સરકારી તિજોરીને બોજો ન પડે તેની સતત કાળજી રાખતા.
તેમણે પત્રમાં રજૂઆત કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ દિવ્યાંગોના કાર્યક્રમમાં પોતાનો જન્મદિવસ ઉજવવા આવી રહ્યા છે. સરકારને માથે કરોડોના ખર્ચનો બોજો તિજોરીને પડનાર છે. શાસ્ત્રી જેવા વડાપ્રધાન જોઇએ કે લોકોના કામ કરવા સતત તત્પર રહેતા. સરકારી તિજોરીને બોજો ન પડે તેની સતત કાળજી રાખતા.
2/3
મોદી તો મન કી બાત કરે છે ત્યારે છેલ્લા એક વર્ષથી પાટીદારો આંદોલન કરી રહ્યા છે, તે માટેના નિરાકરણ માટેની મુલાકાત માગી છે, તેનો પત્ર આપને આપેલ છે તે બાબતે શું પ્રગતિ થઈ અને પાટીદાર પ્રતિનિધિઓને ક્યારે મળશે તેનો ચોક્કસ સમય, સ્થળની માહિતી આપશો.
મોદી તો મન કી બાત કરે છે ત્યારે છેલ્લા એક વર્ષથી પાટીદારો આંદોલન કરી રહ્યા છે, તે માટેના નિરાકરણ માટેની મુલાકાત માગી છે, તેનો પત્ર આપને આપેલ છે તે બાબતે શું પ્રગતિ થઈ અને પાટીદાર પ્રતિનિધિઓને ક્યારે મળશે તેનો ચોક્કસ સમય, સ્થળની માહિતી આપશો.
3/3
નવસારીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે શનિવારે નવસારી ખાતે પોતાના જન્મદિવસની ઉજવણી માટે આવી રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર દ્વારા તેમની મુલાકાત માટે સમય માગ્યો છે. નોંધનીય છે કે, મોદી નવસારી ખાતે દિવ્યાંગો સાથે તેમના 67માં જન્મદિવસની ઉજવણી કરવાના છે. આ પ્રસંગે નવસારી પાસના કન્વીનર કનુ સુખડિયા દ્વારા મોદી સાથે મુલાકાતની માગણી કરવામાં આવી હતી. તેમણે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદારો સાથે ઓરમાયુ વર્તન કરાઈ રહ્યું છે. પાટીદારોની મન કી બાત કહેવા દસ દિવસથી પત્રો લખાઈ રહ્યા હોવા છતાં તેનો કોઈ ઉત્તર અપાતો નથી.
નવસારીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે શનિવારે નવસારી ખાતે પોતાના જન્મદિવસની ઉજવણી માટે આવી રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર દ્વારા તેમની મુલાકાત માટે સમય માગ્યો છે. નોંધનીય છે કે, મોદી નવસારી ખાતે દિવ્યાંગો સાથે તેમના 67માં જન્મદિવસની ઉજવણી કરવાના છે. આ પ્રસંગે નવસારી પાસના કન્વીનર કનુ સુખડિયા દ્વારા મોદી સાથે મુલાકાતની માગણી કરવામાં આવી હતી. તેમણે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદારો સાથે ઓરમાયુ વર્તન કરાઈ રહ્યું છે. પાટીદારોની મન કી બાત કહેવા દસ દિવસથી પત્રો લખાઈ રહ્યા હોવા છતાં તેનો કોઈ ઉત્તર અપાતો નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Ranji Trophy: વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત,રણજી ટ્રોફી મેચમાં 6 રને થયો ક્લીન બોલ્ડ
Ranji Trophy: વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત,રણજી ટ્રોફી મેચમાં 6 રને થયો ક્લીન બોલ્ડ
'દેવી લક્ષ્મી ગરીબો અને મધ્યમ વર્ગ પર પોતાની કૃપા વરસાવે', કહીને PM મોદીએ બજેટ અગાઉ આપ્યા મોટા સંકેત
'દેવી લક્ષ્મી ગરીબો અને મધ્યમ વર્ગ પર પોતાની કૃપા વરસાવે', કહીને PM મોદીએ બજેટ અગાઉ આપ્યા મોટા સંકેત
Cricket: ઓસ્ટ્રેલિયાને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો! આ ધાકડ ખેલાડી થયો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર; IPL રમવા પર પણ સસ્પેન્સ
Cricket: ઓસ્ટ્રેલિયાને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો! આ ધાકડ ખેલાડી થયો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર; IPL રમવા પર પણ સસ્પેન્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi:બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp AsmitaSurendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગMaheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’Mahakumbh 2025 News: મહાકુંભ 2025ને લઈને સૌથી મોટા સમાચાર, યોગી સરકારે કર્યો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Ranji Trophy: વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત,રણજી ટ્રોફી મેચમાં 6 રને થયો ક્લીન બોલ્ડ
Ranji Trophy: વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત,રણજી ટ્રોફી મેચમાં 6 રને થયો ક્લીન બોલ્ડ
'દેવી લક્ષ્મી ગરીબો અને મધ્યમ વર્ગ પર પોતાની કૃપા વરસાવે', કહીને PM મોદીએ બજેટ અગાઉ આપ્યા મોટા સંકેત
'દેવી લક્ષ્મી ગરીબો અને મધ્યમ વર્ગ પર પોતાની કૃપા વરસાવે', કહીને PM મોદીએ બજેટ અગાઉ આપ્યા મોટા સંકેત
Cricket: ઓસ્ટ્રેલિયાને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો! આ ધાકડ ખેલાડી થયો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર; IPL રમવા પર પણ સસ્પેન્સ
Cricket: ઓસ્ટ્રેલિયાને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો! આ ધાકડ ખેલાડી થયો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર; IPL રમવા પર પણ સસ્પેન્સ
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20, જાણો પિચ રિપોર્ટ,પ્લેઇંગ ઇલેવન અને મેચ પ્રિડિક્શન
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20, જાણો પિચ રિપોર્ટ,પ્લેઇંગ ઇલેવન અને મેચ પ્રિડિક્શન
Budget session: આજથી શરૂ થશે બજેટ સત્ર, આક્રમક રહેશે વિપક્ષ, NDA સાંસદોની મહત્વની બેઠક
Budget session: આજથી શરૂ થશે બજેટ સત્ર, આક્રમક રહેશે વિપક્ષ, NDA સાંસદોની મહત્વની બેઠક
ઠગ ટોળકીએ ઇ-કોમર્સ સાઇટને લગાવ્યો કરોડોનો ચૂનો, ભેજાબાજોની યુક્તિ જોઇ પોલીસ પણ ચોંકી
ઠગ ટોળકીએ ઇ-કોમર્સ સાઇટને લગાવ્યો કરોડોનો ચૂનો, ભેજાબાજોની યુક્તિ જોઇ પોલીસ પણ ચોંકી
Champions Trophy 2025: રોહિત શર્મા નહી જાય પાકિસ્તાન, ચેમ્પિયન ટ્રોફી માટે કેપ્ટન ફોટોશૂટ ઇવેન્ટ થઇ કેન્સલ?
Champions Trophy 2025: રોહિત શર્મા નહી જાય પાકિસ્તાન, ચેમ્પિયન ટ્રોફી માટે કેપ્ટન ફોટોશૂટ ઇવેન્ટ થઇ કેન્સલ?
Embed widget