શોધખોળ કરો

3 દિવસ પહેલાં જ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તરીકે નિમાયેલા કયા નેતા સામે શરૂ થયો વિરોધ, જાણો વિગત

1/5
ત્યારબાદ શિસ્ત સમિતિએ તેમનો ખુલાસો સાંભળ્યા પછી પગલાં ભરવાની ભલામણ કરી હોવા છતાં તેમને જિલ્લા પ્રમુખ બનાવાતા કાર્યકરોમાં નારજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હંમેશા કાર્યકરોને પ્રાધાન્ય આપવાની વાત કરી છે ત્યારે આ પ્રકારના નિર્ણયો કાર્યકરોમાં રોષ ઉભો કરે છે જેની અસર કોંગ્રેસે ચૂંટણીઓમાં ભોગવવી પડતી હોય છે. તેવી સ્થિતિ હાલ ફરી ઉભી થઇ છે.
ત્યારબાદ શિસ્ત સમિતિએ તેમનો ખુલાસો સાંભળ્યા પછી પગલાં ભરવાની ભલામણ કરી હોવા છતાં તેમને જિલ્લા પ્રમુખ બનાવાતા કાર્યકરોમાં નારજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હંમેશા કાર્યકરોને પ્રાધાન્ય આપવાની વાત કરી છે ત્યારે આ પ્રકારના નિર્ણયો કાર્યકરોમાં રોષ ઉભો કરે છે જેની અસર કોંગ્રેસે ચૂંટણીઓમાં ભોગવવી પડતી હોય છે. તેવી સ્થિતિ હાલ ફરી ઉભી થઇ છે.
2/5
મહત્વની વાત તો એ છે કે ભરતસિંહ સોલંકીએ જે વ્યકિત સામે પગલાં ભરવા તૈયારી કરી હતી તે વ્યકિતને અમિત ચાવડાએ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. કોંગ્રેસમાં સ્થાનિક નેતાઓની અવગણના નવી નથી પરંતુ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને પદ આપવાથી કાર્યકરોમાં નારાજગી ઉભી થવી સામાન્ય છે. તેવા સંજોગોમાં આ મુદ્દે વધુ ગરમાય તો નવાઇ નહિ.
મહત્વની વાત તો એ છે કે ભરતસિંહ સોલંકીએ જે વ્યકિત સામે પગલાં ભરવા તૈયારી કરી હતી તે વ્યકિતને અમિત ચાવડાએ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. કોંગ્રેસમાં સ્થાનિક નેતાઓની અવગણના નવી નથી પરંતુ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને પદ આપવાથી કાર્યકરોમાં નારાજગી ઉભી થવી સામાન્ય છે. તેવા સંજોગોમાં આ મુદ્દે વધુ ગરમાય તો નવાઇ નહિ.
3/5
નવસારીઃ 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા નવા જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી. નવા જિલ્લા પ્રમુખોની નિયુકિત બાદ વધુ એકવાર વિવાદ સર્જાયો છે. 3 દિવસ પહેલા જ નવસારી જિલ્લા પ્રમુખ તરીકે સિદ્ધાર્થ દેસાઇની નિયુકિતથી વિવાદ થયો છે. સ્થાનિક નેતાઓનો અને કાર્યકરોનો આરોપ છે કે જિલ્લા પ્રમુખ થનાર વ્યક્તિએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી અને પૂ્ર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સમયે તેમને શો કોઝ નોટીસ પણ પાઠવવામાં આવી હતી.
નવસારીઃ 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા નવા જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી. નવા જિલ્લા પ્રમુખોની નિયુકિત બાદ વધુ એકવાર વિવાદ સર્જાયો છે. 3 દિવસ પહેલા જ નવસારી જિલ્લા પ્રમુખ તરીકે સિદ્ધાર્થ દેસાઇની નિયુકિતથી વિવાદ થયો છે. સ્થાનિક નેતાઓનો અને કાર્યકરોનો આરોપ છે કે જિલ્લા પ્રમુખ થનાર વ્યક્તિએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી અને પૂ્ર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સમયે તેમને શો કોઝ નોટીસ પણ પાઠવવામાં આવી હતી.
4/5
નેતાઓનો દાવો તો એટલે સુધી છે કે શિસ્ત સમિતિ દ્રારા તેમની સામે સસ્પેન્શન સુધીના પગલાંની માંગ કરી હતી. સિદ્ધાર્થ દેસાઇ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને વિધાનસભા ચૂંટણી સમયે ગણદેવી વિધાનસભા બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃતિનો આરોપ તેમના પર લાગ્યો હતો. સ્થાનિક ઉમેદવાર અને આગેવાનોએ શિસ્ત સમિતિને કરેલી ફરિયાદ અનુસાર તેમને 14 ફેબ્રુઆરી 2018 ના રોજ શો કોઝ નોટીસ અપાઇ હતી.
નેતાઓનો દાવો તો એટલે સુધી છે કે શિસ્ત સમિતિ દ્રારા તેમની સામે સસ્પેન્શન સુધીના પગલાંની માંગ કરી હતી. સિદ્ધાર્થ દેસાઇ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને વિધાનસભા ચૂંટણી સમયે ગણદેવી વિધાનસભા બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃતિનો આરોપ તેમના પર લાગ્યો હતો. સ્થાનિક ઉમેદવાર અને આગેવાનોએ શિસ્ત સમિતિને કરેલી ફરિયાદ અનુસાર તેમને 14 ફેબ્રુઆરી 2018 ના રોજ શો કોઝ નોટીસ અપાઇ હતી.
5/5
કોંગ્રેસે થોડા દિવસો પહેલાં જાહેર કરેલા જિલ્લા પ્રમુખોની યાદી.
કોંગ્રેસે થોડા દિવસો પહેલાં જાહેર કરેલા જિલ્લા પ્રમુખોની યાદી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget