શોધખોળ કરો

3 દિવસ પહેલાં જ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તરીકે નિમાયેલા કયા નેતા સામે શરૂ થયો વિરોધ, જાણો વિગત

1/5
ત્યારબાદ શિસ્ત સમિતિએ તેમનો ખુલાસો સાંભળ્યા પછી પગલાં ભરવાની ભલામણ કરી હોવા છતાં તેમને જિલ્લા પ્રમુખ બનાવાતા કાર્યકરોમાં નારજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હંમેશા કાર્યકરોને પ્રાધાન્ય આપવાની વાત કરી છે ત્યારે આ પ્રકારના નિર્ણયો કાર્યકરોમાં રોષ ઉભો કરે છે જેની અસર કોંગ્રેસે ચૂંટણીઓમાં ભોગવવી પડતી હોય છે. તેવી સ્થિતિ હાલ ફરી ઉભી થઇ છે.
ત્યારબાદ શિસ્ત સમિતિએ તેમનો ખુલાસો સાંભળ્યા પછી પગલાં ભરવાની ભલામણ કરી હોવા છતાં તેમને જિલ્લા પ્રમુખ બનાવાતા કાર્યકરોમાં નારજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હંમેશા કાર્યકરોને પ્રાધાન્ય આપવાની વાત કરી છે ત્યારે આ પ્રકારના નિર્ણયો કાર્યકરોમાં રોષ ઉભો કરે છે જેની અસર કોંગ્રેસે ચૂંટણીઓમાં ભોગવવી પડતી હોય છે. તેવી સ્થિતિ હાલ ફરી ઉભી થઇ છે.
2/5
મહત્વની વાત તો એ છે કે ભરતસિંહ સોલંકીએ જે વ્યકિત સામે પગલાં ભરવા તૈયારી કરી હતી તે વ્યકિતને અમિત ચાવડાએ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. કોંગ્રેસમાં સ્થાનિક નેતાઓની અવગણના નવી નથી પરંતુ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને પદ આપવાથી કાર્યકરોમાં નારાજગી ઉભી થવી સામાન્ય છે. તેવા સંજોગોમાં આ મુદ્દે વધુ ગરમાય તો નવાઇ નહિ.
મહત્વની વાત તો એ છે કે ભરતસિંહ સોલંકીએ જે વ્યકિત સામે પગલાં ભરવા તૈયારી કરી હતી તે વ્યકિતને અમિત ચાવડાએ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. કોંગ્રેસમાં સ્થાનિક નેતાઓની અવગણના નવી નથી પરંતુ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને પદ આપવાથી કાર્યકરોમાં નારાજગી ઉભી થવી સામાન્ય છે. તેવા સંજોગોમાં આ મુદ્દે વધુ ગરમાય તો નવાઇ નહિ.
3/5
નવસારીઃ 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા નવા જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી. નવા જિલ્લા પ્રમુખોની નિયુકિત બાદ વધુ એકવાર વિવાદ સર્જાયો છે. 3 દિવસ પહેલા જ નવસારી જિલ્લા પ્રમુખ તરીકે સિદ્ધાર્થ દેસાઇની નિયુકિતથી વિવાદ થયો છે. સ્થાનિક નેતાઓનો અને કાર્યકરોનો આરોપ છે કે જિલ્લા પ્રમુખ થનાર વ્યક્તિએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી અને પૂ્ર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સમયે તેમને શો કોઝ નોટીસ પણ પાઠવવામાં આવી હતી.
નવસારીઃ 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા નવા જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી. નવા જિલ્લા પ્રમુખોની નિયુકિત બાદ વધુ એકવાર વિવાદ સર્જાયો છે. 3 દિવસ પહેલા જ નવસારી જિલ્લા પ્રમુખ તરીકે સિદ્ધાર્થ દેસાઇની નિયુકિતથી વિવાદ થયો છે. સ્થાનિક નેતાઓનો અને કાર્યકરોનો આરોપ છે કે જિલ્લા પ્રમુખ થનાર વ્યક્તિએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી અને પૂ્ર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સમયે તેમને શો કોઝ નોટીસ પણ પાઠવવામાં આવી હતી.
4/5
નેતાઓનો દાવો તો એટલે સુધી છે કે શિસ્ત સમિતિ દ્રારા તેમની સામે સસ્પેન્શન સુધીના પગલાંની માંગ કરી હતી. સિદ્ધાર્થ દેસાઇ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને વિધાનસભા ચૂંટણી સમયે ગણદેવી વિધાનસભા બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃતિનો આરોપ તેમના પર લાગ્યો હતો. સ્થાનિક ઉમેદવાર અને આગેવાનોએ શિસ્ત સમિતિને કરેલી ફરિયાદ અનુસાર તેમને 14 ફેબ્રુઆરી 2018 ના રોજ શો કોઝ નોટીસ અપાઇ હતી.
નેતાઓનો દાવો તો એટલે સુધી છે કે શિસ્ત સમિતિ દ્રારા તેમની સામે સસ્પેન્શન સુધીના પગલાંની માંગ કરી હતી. સિદ્ધાર્થ દેસાઇ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને વિધાનસભા ચૂંટણી સમયે ગણદેવી વિધાનસભા બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃતિનો આરોપ તેમના પર લાગ્યો હતો. સ્થાનિક ઉમેદવાર અને આગેવાનોએ શિસ્ત સમિતિને કરેલી ફરિયાદ અનુસાર તેમને 14 ફેબ્રુઆરી 2018 ના રોજ શો કોઝ નોટીસ અપાઇ હતી.
5/5
કોંગ્રેસે થોડા દિવસો પહેલાં જાહેર કરેલા જિલ્લા પ્રમુખોની યાદી.
કોંગ્રેસે થોડા દિવસો પહેલાં જાહેર કરેલા જિલ્લા પ્રમુખોની યાદી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Embed widget