શોધખોળ કરો

3 દિવસ પહેલાં જ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તરીકે નિમાયેલા કયા નેતા સામે શરૂ થયો વિરોધ, જાણો વિગત

1/5
ત્યારબાદ શિસ્ત સમિતિએ તેમનો ખુલાસો સાંભળ્યા પછી પગલાં ભરવાની ભલામણ કરી હોવા છતાં તેમને જિલ્લા પ્રમુખ બનાવાતા કાર્યકરોમાં નારજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હંમેશા કાર્યકરોને પ્રાધાન્ય આપવાની વાત કરી છે ત્યારે આ પ્રકારના નિર્ણયો કાર્યકરોમાં રોષ ઉભો કરે છે જેની અસર કોંગ્રેસે ચૂંટણીઓમાં ભોગવવી પડતી હોય છે. તેવી સ્થિતિ હાલ ફરી ઉભી થઇ છે.
ત્યારબાદ શિસ્ત સમિતિએ તેમનો ખુલાસો સાંભળ્યા પછી પગલાં ભરવાની ભલામણ કરી હોવા છતાં તેમને જિલ્લા પ્રમુખ બનાવાતા કાર્યકરોમાં નારજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હંમેશા કાર્યકરોને પ્રાધાન્ય આપવાની વાત કરી છે ત્યારે આ પ્રકારના નિર્ણયો કાર્યકરોમાં રોષ ઉભો કરે છે જેની અસર કોંગ્રેસે ચૂંટણીઓમાં ભોગવવી પડતી હોય છે. તેવી સ્થિતિ હાલ ફરી ઉભી થઇ છે.
2/5
મહત્વની વાત તો એ છે કે ભરતસિંહ સોલંકીએ જે વ્યકિત સામે પગલાં ભરવા તૈયારી કરી હતી તે વ્યકિતને અમિત ચાવડાએ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. કોંગ્રેસમાં સ્થાનિક નેતાઓની અવગણના નવી નથી પરંતુ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને પદ આપવાથી કાર્યકરોમાં નારાજગી ઉભી થવી સામાન્ય છે. તેવા સંજોગોમાં આ મુદ્દે વધુ ગરમાય તો નવાઇ નહિ.
મહત્વની વાત તો એ છે કે ભરતસિંહ સોલંકીએ જે વ્યકિત સામે પગલાં ભરવા તૈયારી કરી હતી તે વ્યકિતને અમિત ચાવડાએ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. કોંગ્રેસમાં સ્થાનિક નેતાઓની અવગણના નવી નથી પરંતુ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને પદ આપવાથી કાર્યકરોમાં નારાજગી ઉભી થવી સામાન્ય છે. તેવા સંજોગોમાં આ મુદ્દે વધુ ગરમાય તો નવાઇ નહિ.
3/5
નવસારીઃ 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા નવા જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી. નવા જિલ્લા પ્રમુખોની નિયુકિત બાદ વધુ એકવાર વિવાદ સર્જાયો છે. 3 દિવસ પહેલા જ નવસારી જિલ્લા પ્રમુખ તરીકે સિદ્ધાર્થ દેસાઇની નિયુકિતથી વિવાદ થયો છે. સ્થાનિક નેતાઓનો અને કાર્યકરોનો આરોપ છે કે જિલ્લા પ્રમુખ થનાર વ્યક્તિએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી અને પૂ્ર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સમયે તેમને શો કોઝ નોટીસ પણ પાઠવવામાં આવી હતી.
નવસારીઃ 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા નવા જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી. નવા જિલ્લા પ્રમુખોની નિયુકિત બાદ વધુ એકવાર વિવાદ સર્જાયો છે. 3 દિવસ પહેલા જ નવસારી જિલ્લા પ્રમુખ તરીકે સિદ્ધાર્થ દેસાઇની નિયુકિતથી વિવાદ થયો છે. સ્થાનિક નેતાઓનો અને કાર્યકરોનો આરોપ છે કે જિલ્લા પ્રમુખ થનાર વ્યક્તિએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી અને પૂ્ર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સમયે તેમને શો કોઝ નોટીસ પણ પાઠવવામાં આવી હતી.
4/5
નેતાઓનો દાવો તો એટલે સુધી છે કે શિસ્ત સમિતિ દ્રારા તેમની સામે સસ્પેન્શન સુધીના પગલાંની માંગ કરી હતી. સિદ્ધાર્થ દેસાઇ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને વિધાનસભા ચૂંટણી સમયે ગણદેવી વિધાનસભા બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃતિનો આરોપ તેમના પર લાગ્યો હતો. સ્થાનિક ઉમેદવાર અને આગેવાનોએ શિસ્ત સમિતિને કરેલી ફરિયાદ અનુસાર તેમને 14 ફેબ્રુઆરી 2018 ના રોજ શો કોઝ નોટીસ અપાઇ હતી.
નેતાઓનો દાવો તો એટલે સુધી છે કે શિસ્ત સમિતિ દ્રારા તેમની સામે સસ્પેન્શન સુધીના પગલાંની માંગ કરી હતી. સિદ્ધાર્થ દેસાઇ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને વિધાનસભા ચૂંટણી સમયે ગણદેવી વિધાનસભા બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃતિનો આરોપ તેમના પર લાગ્યો હતો. સ્થાનિક ઉમેદવાર અને આગેવાનોએ શિસ્ત સમિતિને કરેલી ફરિયાદ અનુસાર તેમને 14 ફેબ્રુઆરી 2018 ના રોજ શો કોઝ નોટીસ અપાઇ હતી.
5/5
કોંગ્રેસે થોડા દિવસો પહેલાં જાહેર કરેલા જિલ્લા પ્રમુખોની યાદી.
કોંગ્રેસે થોડા દિવસો પહેલાં જાહેર કરેલા જિલ્લા પ્રમુખોની યાદી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget