શોધખોળ કરો

મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, PM બન્યા બાદ સાતમી યાત્રા, કાલે 67માં જન્મદિવસે માતા હીરાબાના આશીર્વાદ લેશે

1/5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે રાજ્યમાં યોજનારા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા તેમજ માતાના આશીર્વાદ લેવા 16 સપ્ટેમ્બરે સાંજે અમદાવાદ આવી રહ્યા છે. તેમના આગમન સમયે એરપોર્ટ પર કોઈ સમાજ કે સંસ્થા દ્વારા દેખાવો કે પ્રદર્શન ન થાય તેની તકેદારી રાખવાની સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એરપોર્ટ પર વિવિધ સુરક્ષા એજન્સીઓની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાતે લગભગ 9 વાગે એરફોર્સના ખાસ વિમાનમાં અમદાવાદ આવી પહોંચશે. તેમના સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો તેમજ ભાજપના તમામ પ્રદેશ હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહેશે. મોદીના આગમન પહેલા એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એસપીજી, રો, આઈબી, સ્થાનિક પોલીસ સહિત સેનાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે રાજ્યમાં યોજનારા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા તેમજ માતાના આશીર્વાદ લેવા 16 સપ્ટેમ્બરે સાંજે અમદાવાદ આવી રહ્યા છે. તેમના આગમન સમયે એરપોર્ટ પર કોઈ સમાજ કે સંસ્થા દ્વારા દેખાવો કે પ્રદર્શન ન થાય તેની તકેદારી રાખવાની સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એરપોર્ટ પર વિવિધ સુરક્ષા એજન્સીઓની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાતે લગભગ 9 વાગે એરફોર્સના ખાસ વિમાનમાં અમદાવાદ આવી પહોંચશે. તેમના સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો તેમજ ભાજપના તમામ પ્રદેશ હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહેશે. મોદીના આગમન પહેલા એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એસપીજી, રો, આઈબી, સ્થાનિક પોલીસ સહિત સેનાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
2/5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મીએ રાત્રે રાજભવન આવવાના છે.ત્યારે શહેરના 500 કાર્યકરો તેમના સ્વાગત માટે એરપોર્ટ જશે.17મીએ રાયસણમાં વૃંદાવન બંગલોઝમાં તેમના માતાનાં આશીર્વાદ લેવા જવાના છે. ત્યારે કોબાથી રાયસણ અને રાજભવન જવા સહિતના તમામ માર્ગની સફાઇ કરી દેવાઇ છે. આ સમગ્ર રોડ પરથી લારી-ગલ્લા સહિતના દબાણ હટાવી દેવાયા છે. રખડતાં ઢોરને પકડીને કે ખદેડીને દુર મોકલી દેવાયા છે. ઉપરાંત વિશેષરૂપે તો વિશાળ ખુલ્લા પ્લોટ્સમાં ઉગી નીકળેલા વરસાદી ઘાસ કાપવા માટે પણ જેસીબી કામે લગાડાયા છે. હિરાબા જ્યા રહે છે. તે વૃંદાવન બંગલોઝ સહિત આસપાસના તમામ વિસ્તારને સુરક્ષાના દાયરામાં લઇ લેવાયા છે અને માર્ગોની બન્ને બાજુઓને પણ સ્વચ્છ કરવા સાથે વરસાદી ગાબડાં પુરી દેવાયા છે.મહાનગર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે કહ્યું કે વડાપ્રધાનના જન્મ દિવસ સંબંધે સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રૂટનું વિતરણ તથા સેક્ટર 30ની ઝૂંપડપટ્ટીમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મીએ રાત્રે રાજભવન આવવાના છે.ત્યારે શહેરના 500 કાર્યકરો તેમના સ્વાગત માટે એરપોર્ટ જશે.17મીએ રાયસણમાં વૃંદાવન બંગલોઝમાં તેમના માતાનાં આશીર્વાદ લેવા જવાના છે. ત્યારે કોબાથી રાયસણ અને રાજભવન જવા સહિતના તમામ માર્ગની સફાઇ કરી દેવાઇ છે. આ સમગ્ર રોડ પરથી લારી-ગલ્લા સહિતના દબાણ હટાવી દેવાયા છે. રખડતાં ઢોરને પકડીને કે ખદેડીને દુર મોકલી દેવાયા છે. ઉપરાંત વિશેષરૂપે તો વિશાળ ખુલ્લા પ્લોટ્સમાં ઉગી નીકળેલા વરસાદી ઘાસ કાપવા માટે પણ જેસીબી કામે લગાડાયા છે. હિરાબા જ્યા રહે છે. તે વૃંદાવન બંગલોઝ સહિત આસપાસના તમામ વિસ્તારને સુરક્ષાના દાયરામાં લઇ લેવાયા છે અને માર્ગોની બન્ને બાજુઓને પણ સ્વચ્છ કરવા સાથે વરસાદી ગાબડાં પુરી દેવાયા છે.મહાનગર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે કહ્યું કે વડાપ્રધાનના જન્મ દિવસ સંબંધે સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રૂટનું વિતરણ તથા સેક્ટર 30ની ઝૂંપડપટ્ટીમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાશે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Local Body Election 2026 Results Live: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે કરાશે જાહેર
Gujarat Local Body Election 2026 Results Live: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે કરાશે જાહેર
Heatwave : આગ ઝરતી ગરમીથી હજુ નહીં મળે રાહત, રાજ્યમાં આટલા દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી
Heatwave : આગ ઝરતી ગરમીથી હજુ નહીં મળે રાહત, રાજ્યમાં આટલા દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી
Gujarat Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે કરાશે જાહેર, 25, 637 ઉમેદવારોના રાજકીય ભાવીનો થશે ફેંસલો
Gujarat Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે કરાશે જાહેર, 25, 637 ઉમેદવારોના રાજકીય ભાવીનો થશે ફેંસલો
34 જિલ્લા પંચાયતનો પત્રકાર પોલ: કોંગ્રેસ માત્ર 249 બેઠકો સુધી સમેટાઈ જશે, જાણો કયા ઝોનમાં કેવું રહેશે પ્રદર્શન?
34 જિલ્લા પંચાયતનો પત્રકાર પોલ: કોંગ્રેસ માત્ર 249 બેઠકો સુધી સમેટાઈ જશે, જાણો કયા ઝોનમાં કેવું રહેશે પ્રદર્શન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પત્રકારોનો પોલ, જિલ્લા પંચાયતમાં કોણ મારશે બાજી?
Chaitra Vasava controversy: ચૈતર વસાવા પર મૃતકના સગાને લાફો મારવાનો આરોપ
Local Body Election Voting : અમદાવાદ જિ.પં.ની હડાળા બેઠક પર EVM સગેવગે કર્યાનો આરોપ
Sabarkantha Crime : આડા સંબંધની શંકામાં યુવકે કરી પરિવારના 3 સભ્યોની હત્યા
Parshottam Solanki : મંત્રી પરસોત્તમ સોલંકીએ MLA શિવા ગોહિલને કર્યા નુગરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે કરાશે જાહેર, 25, 637 ઉમેદવારોના રાજકીય ભાવીનો થશે ફેંસલો
Gujarat Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે કરાશે જાહેર, 25, 637 ઉમેદવારોના રાજકીય ભાવીનો થશે ફેંસલો
Heatwave : આગ ઝરતી ગરમીથી હજુ નહીં મળે રાહત, રાજ્યમાં આટલા દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી
Heatwave : આગ ઝરતી ગરમીથી હજુ નહીં મળે રાહત, રાજ્યમાં આટલા દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી
SIP બંધ કરવાની લાગી હોડ, શું તમારે પણ બંધ કરી દેવું જોઈએ રોકાણ?
SIP બંધ કરવાની લાગી હોડ, શું તમારે પણ બંધ કરી દેવું જોઈએ રોકાણ?
Biryani and Watermelon Myth: શું બિરયાની પછી તડબૂચ ખાવું જીવલેણ છે? જાણો શું કહે છે ડોક્ટર્સ?
Biryani and Watermelon Myth: શું બિરયાની પછી તડબૂચ ખાવું જીવલેણ છે? જાણો શું કહે છે ડોક્ટર્સ?
Nitesh Rane Convicted: એન્જિનિયર પર કાદવ ફેંકવા મામલે મંત્રી નિતેશ રાણે દોષિત જાહેર, કોર્ટે સંભળાવી સજા
Nitesh Rane Convicted: એન્જિનિયર પર કાદવ ફેંકવા મામલે મંત્રી નિતેશ રાણે દોષિત જાહેર, કોર્ટે સંભળાવી સજા
Heat Stroke: શું ખિસ્સામાં ડુંગળી રાખવાથી લૂ નથી લાગતી? જાણો કેટલો અસરકારક છે વડીલોનો આ નુસખો?
Heat Stroke: શું ખિસ્સામાં ડુંગળી રાખવાથી લૂ નથી લાગતી? જાણો કેટલો અસરકારક છે વડીલોનો આ નુસખો?
Gujarat Election 2026: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પત્રકાર પોલ: 34 જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પત્રકાર પોલ: 34 જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળશે?
Embed widget