શોધખોળ કરો

ગજબનો યોગાનુયોગ: પ્રમુખ સ્વામી મહારાજ અને અટલ બિહારી વાજપેયીના એક જ દિવસે અંતિમ સંસ્કાર

1/6
16 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ અંતિમ શ્વાસ લીધા હતાં જેના સમાચાર સાંભળીને બહુ જ ભાવુક થયા હતાં જેમને સાંજે શ્રંદ્ધાજલિ આપવા માટે સાંજે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. જ્યારે આજે અટલ બિહારી વાજપેયીની આજે અંતિમ યાત્રા નીકળી છે અને સાંજે 4 વાગ્યાની આસપાસ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
16 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ અંતિમ શ્વાસ લીધા હતાં જેના સમાચાર સાંભળીને બહુ જ ભાવુક થયા હતાં જેમને સાંજે શ્રંદ્ધાજલિ આપવા માટે સાંજે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. જ્યારે આજે અટલ બિહારી વાજપેયીની આજે અંતિમ યાત્રા નીકળી છે અને સાંજે 4 વાગ્યાની આસપાસ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
2/6
ઉલ્લેખનીય છે કે, જ્યારે BAPSની વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા હતા. આ સમાચાર મળતાં જ નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતાં અને 15મી ઓગસ્ટે જ પ્રમુખ સ્વામી મહારાજને શ્રંદ્ધાજલિ આપવા માટે સીધો સાળંગપુર પહોંચ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, જ્યારે BAPSની વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા હતા. આ સમાચાર મળતાં જ નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતાં અને 15મી ઓગસ્ટે જ પ્રમુખ સ્વામી મહારાજને શ્રંદ્ધાજલિ આપવા માટે સીધો સાળંગપુર પહોંચ્યા હતાં.
3/6
સન 1999માં પુનઃ ભારતના વડાપ્રધાન તરીકેનું સુકાન સંભાળીને વાજપેયીજી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ મેળવવા ગાંધીનગર ખાતે આવ્યા હતા, ત્યારે તેમને આશીર્વાદ આપતાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વાજપેયીજીને કહ્યું હતું કે, ‘તમે સાચા હૃદયે દેશભક્તિથી કાર્ય કરો છો, માટે તમારો યશ શાશ્વત રહેશે.’
સન 1999માં પુનઃ ભારતના વડાપ્રધાન તરીકેનું સુકાન સંભાળીને વાજપેયીજી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ મેળવવા ગાંધીનગર ખાતે આવ્યા હતા, ત્યારે તેમને આશીર્વાદ આપતાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વાજપેયીજીને કહ્યું હતું કે, ‘તમે સાચા હૃદયે દેશભક્તિથી કાર્ય કરો છો, માટે તમારો યશ શાશ્વત રહેશે.’
4/6
આ અંગે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજે વાજપેયીજી અને પ્રમુખસ્વામી મહારાજના વિરલ આદરભર્યા સંબંધોના સંસ્મરણો વાગોળ્યા હતા. મહંત સ્વામીએ આ સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, અનેક મુશ્કેલીઓ અને રાજકીય ચઢાવ-ઊતાર વચ્ચે વાજપેયીજીએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાની આત્મશ્રદ્ધાને વિશેષ દ્રઢ બનાવી હતી.
આ અંગે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજે વાજપેયીજી અને પ્રમુખસ્વામી મહારાજના વિરલ આદરભર્યા સંબંધોના સંસ્મરણો વાગોળ્યા હતા. મહંત સ્વામીએ આ સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, અનેક મુશ્કેલીઓ અને રાજકીય ચઢાવ-ઊતાર વચ્ચે વાજપેયીજીએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાની આત્મશ્રદ્ધાને વિશેષ દ્રઢ બનાવી હતી.
5/6
ઉલ્લેખનીય છે કે BAPSના વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજના પણ 13 ઓગસ્ટે બ્રહ્મલિન થયા હતા જેમના અંતિમ સંસ્કાર 17 ઓગસ્ટે જ કરવામાં આવ્યા હતા. આમ બન્ને મહાપુરૂષોની એક જ દિવસે અંતિમવિધિનો યોગાનુયોગ થયો છે. માત્ર એટલું જ નહીં, અટલજી અને પ્રમુખ સ્વામી મહારાજ એકબીજા પ્રત્યે ખૂબ જ સ્નેહ ભાવ ધરાવતા હતા.
ઉલ્લેખનીય છે કે BAPSના વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજના પણ 13 ઓગસ્ટે બ્રહ્મલિન થયા હતા જેમના અંતિમ સંસ્કાર 17 ઓગસ્ટે જ કરવામાં આવ્યા હતા. આમ બન્ને મહાપુરૂષોની એક જ દિવસે અંતિમવિધિનો યોગાનુયોગ થયો છે. માત્ર એટલું જ નહીં, અટલજી અને પ્રમુખ સ્વામી મહારાજ એકબીજા પ્રત્યે ખૂબ જ સ્નેહ ભાવ ધરાવતા હતા.
6/6
16 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી અનંત યાત્રાએ નીકળ્યા છે. આજે 4 વાગ્યાની આસપાસ મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળ નજીક તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ સાથે જ ભારતના બે મહાપુરૂષો સાથે એક ગજબનો યોગાનુયોગ સર્જાયો હોય તેવો જોવા મળ્યો હતો.
16 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી અનંત યાત્રાએ નીકળ્યા છે. આજે 4 વાગ્યાની આસપાસ મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળ નજીક તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ સાથે જ ભારતના બે મહાપુરૂષો સાથે એક ગજબનો યોગાનુયોગ સર્જાયો હોય તેવો જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police : સુરતમાં જમીન વિવાદમાં મારામારીના કેસમાં આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાનMehsana news : મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહીJunagadh Gadi Vivad: જૂનાગઢમાં ગાદીનો ઝઘડો મૂજરા સુધી પહોંચ્યો! મહેશગિરિએ જારી કર્યા 4 વીડિયોGandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા
US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
Embed widget