શોધખોળ કરો

ગજબનો યોગાનુયોગ: પ્રમુખ સ્વામી મહારાજ અને અટલ બિહારી વાજપેયીના એક જ દિવસે અંતિમ સંસ્કાર

1/6
16 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ અંતિમ શ્વાસ લીધા હતાં જેના સમાચાર સાંભળીને બહુ જ ભાવુક થયા હતાં જેમને સાંજે શ્રંદ્ધાજલિ આપવા માટે સાંજે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. જ્યારે આજે અટલ બિહારી વાજપેયીની આજે અંતિમ યાત્રા નીકળી છે અને સાંજે 4 વાગ્યાની આસપાસ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
16 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ અંતિમ શ્વાસ લીધા હતાં જેના સમાચાર સાંભળીને બહુ જ ભાવુક થયા હતાં જેમને સાંજે શ્રંદ્ધાજલિ આપવા માટે સાંજે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. જ્યારે આજે અટલ બિહારી વાજપેયીની આજે અંતિમ યાત્રા નીકળી છે અને સાંજે 4 વાગ્યાની આસપાસ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
2/6
ઉલ્લેખનીય છે કે, જ્યારે BAPSની વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા હતા. આ સમાચાર મળતાં જ નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતાં અને 15મી ઓગસ્ટે જ પ્રમુખ સ્વામી મહારાજને શ્રંદ્ધાજલિ આપવા માટે સીધો સાળંગપુર પહોંચ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, જ્યારે BAPSની વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા હતા. આ સમાચાર મળતાં જ નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતાં અને 15મી ઓગસ્ટે જ પ્રમુખ સ્વામી મહારાજને શ્રંદ્ધાજલિ આપવા માટે સીધો સાળંગપુર પહોંચ્યા હતાં.
3/6
સન 1999માં પુનઃ ભારતના વડાપ્રધાન તરીકેનું સુકાન સંભાળીને વાજપેયીજી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ મેળવવા ગાંધીનગર ખાતે આવ્યા હતા, ત્યારે તેમને આશીર્વાદ આપતાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વાજપેયીજીને કહ્યું હતું કે, ‘તમે સાચા હૃદયે દેશભક્તિથી કાર્ય કરો છો, માટે તમારો યશ શાશ્વત રહેશે.’
સન 1999માં પુનઃ ભારતના વડાપ્રધાન તરીકેનું સુકાન સંભાળીને વાજપેયીજી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ મેળવવા ગાંધીનગર ખાતે આવ્યા હતા, ત્યારે તેમને આશીર્વાદ આપતાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વાજપેયીજીને કહ્યું હતું કે, ‘તમે સાચા હૃદયે દેશભક્તિથી કાર્ય કરો છો, માટે તમારો યશ શાશ્વત રહેશે.’
4/6
આ અંગે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજે વાજપેયીજી અને પ્રમુખસ્વામી મહારાજના વિરલ આદરભર્યા સંબંધોના સંસ્મરણો વાગોળ્યા હતા. મહંત સ્વામીએ આ સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, અનેક મુશ્કેલીઓ અને રાજકીય ચઢાવ-ઊતાર વચ્ચે વાજપેયીજીએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાની આત્મશ્રદ્ધાને વિશેષ દ્રઢ બનાવી હતી.
આ અંગે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજે વાજપેયીજી અને પ્રમુખસ્વામી મહારાજના વિરલ આદરભર્યા સંબંધોના સંસ્મરણો વાગોળ્યા હતા. મહંત સ્વામીએ આ સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, અનેક મુશ્કેલીઓ અને રાજકીય ચઢાવ-ઊતાર વચ્ચે વાજપેયીજીએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાની આત્મશ્રદ્ધાને વિશેષ દ્રઢ બનાવી હતી.
5/6
ઉલ્લેખનીય છે કે BAPSના વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજના પણ 13 ઓગસ્ટે બ્રહ્મલિન થયા હતા જેમના અંતિમ સંસ્કાર 17 ઓગસ્ટે જ કરવામાં આવ્યા હતા. આમ બન્ને મહાપુરૂષોની એક જ દિવસે અંતિમવિધિનો યોગાનુયોગ થયો છે. માત્ર એટલું જ નહીં, અટલજી અને પ્રમુખ સ્વામી મહારાજ એકબીજા પ્રત્યે ખૂબ જ સ્નેહ ભાવ ધરાવતા હતા.
ઉલ્લેખનીય છે કે BAPSના વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજના પણ 13 ઓગસ્ટે બ્રહ્મલિન થયા હતા જેમના અંતિમ સંસ્કાર 17 ઓગસ્ટે જ કરવામાં આવ્યા હતા. આમ બન્ને મહાપુરૂષોની એક જ દિવસે અંતિમવિધિનો યોગાનુયોગ થયો છે. માત્ર એટલું જ નહીં, અટલજી અને પ્રમુખ સ્વામી મહારાજ એકબીજા પ્રત્યે ખૂબ જ સ્નેહ ભાવ ધરાવતા હતા.
6/6
16 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી અનંત યાત્રાએ નીકળ્યા છે. આજે 4 વાગ્યાની આસપાસ મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળ નજીક તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ સાથે જ ભારતના બે મહાપુરૂષો સાથે એક ગજબનો યોગાનુયોગ સર્જાયો હોય તેવો જોવા મળ્યો હતો.
16 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી અનંત યાત્રાએ નીકળ્યા છે. આજે 4 વાગ્યાની આસપાસ મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળ નજીક તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ સાથે જ ભારતના બે મહાપુરૂષો સાથે એક ગજબનો યોગાનુયોગ સર્જાયો હોય તેવો જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદનAhmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Embed widget