શોધખોળ કરો
તોગડિયા ઉપવાસ પર, સરકારને યાદ કરાવ્યા કરેલા વાયદા, સાથે રાખી આ માંગો
1/8

તોગડિયાએ કહ્યું કે, પ્રવીણ તોગડિયાનું મસ્તક કપાશે હિન્દુ સાથે ગદ્દારી નહી કરે, હું કરોડો હિન્દુઓની ઈચ્છાનો સેવક બન્યો છું, અમારી માંગ છે સંસદમાં કાયદો બને રામજન્મભૂમિ મંદિરનું કાયદો બને, ગૌ હત્યાનો, સમાન નાગરિક બિલનો પણ સમાવેશ કરવામાં આવે.
2/8

ગુરુગ્રામમાં યોજાયેલી ચૂંટણીમાં પોતાના સમર્થક ઉમેદવારની હાર બાદ પ્રવિણ તોગડિયા વિહિપથી છૂટા થયા હતા. તોગડિયા રામમંદિર બને તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે. જોકે આ ઉપવાસ કાર્યક્રમને પોલીસની મંજૂરી મળી નથી. તોગડિયાએ ઉપવાસ દરમિયાન લોકોને સંબોધ્યા છે, તેમાં કેટલીક માંગોનો ઉલ્લેખ કર્યો હતો.
Published at : 17 Apr 2018 03:31 PM (IST)
View More























