શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ગુજરાતમાં ક્યા સવર્ણોને 10 ટકા ઈબીસી અનામતનો લાભ નહીં મળે?

1/4
આ ધારાધોરણો જેમને લાગુ પડતાં હશે તેમને ઈબીસી અનામતનો લાભ મળવા માટે લાયક નથી ગણાયા. મતલબ કે, ઈબીસી અનામતનો લાભ લેવા માટે સવર્ણ જ્ઞાતિના હોવાનો અને આવકનો દાખલો જ માન્ય ગણાશે. એ સિવાય બીજો કોઈ પણ દાખલો માન્ય નહીં ગણાય.
આ ધારાધોરણો જેમને લાગુ પડતાં હશે તેમને ઈબીસી અનામતનો લાભ મળવા માટે લાયક નથી ગણાયા. મતલબ કે, ઈબીસી અનામતનો લાભ લેવા માટે સવર્ણ જ્ઞાતિના હોવાનો અને આવકનો દાખલો જ માન્ય ગણાશે. એ સિવાય બીજો કોઈ પણ દાખલો માન્ય નહીં ગણાય.
2/4
આ ઉપરાંત કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ)નાં પરિવારો નક્કી કરવા જાહેર કરેલાં ધારાધોરણો પૈકી જે પરિવારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી હશે એ જ ધારાધોરણનો સ્વીકાર કરાયો છે. આ ધારાધોરણ કરતાં વધારે આવક હશે તેમને ઈબીસી અનામતનો લાભ નહીં મળે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ)નાં પરિવારો નક્કી કરવા જાહેર કરેલાં ધારાધોરણો પૈકી જે પરિવારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી હશે એ જ ધારાધોરણનો સ્વીકાર કરાયો છે. આ ધારાધોરણ કરતાં વધારે આવક હશે તેમને ઈબીસી અનામતનો લાભ નહીં મળે.
3/4
ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સવર્ણો માટે 10 ટકા ઈબીસી અનામતની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે તેનાં ધારાધોરણો જાહેર કર્યાં છે. આ ધારાધોરણો પ્રમાણે ગુજરાતમાં 1978 પહેલાંથી વસતા હશે એવા સવર્ણ સમાજના આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ)નાં પરિવારોને 10 ટકા ઇબીસી અનામતનો લાભ મળશે.
ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સવર્ણો માટે 10 ટકા ઈબીસી અનામતની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે તેનાં ધારાધોરણો જાહેર કર્યાં છે. આ ધારાધોરણો પ્રમાણે ગુજરાતમાં 1978 પહેલાંથી વસતા હશે એવા સવર્ણ સમાજના આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ)નાં પરિવારોને 10 ટકા ઇબીસી અનામતનો લાભ મળશે.
4/4
કેન્દ્ર સરકારે 5 એકરથી ઓછી ખેતીની જમીન ધરાવનારને અનામતનો લાભ મળે એવાં ધારાધોરણ જાહેર કર્યાં છે પણ આ ધોરણોનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો નથી. કેન્દ્રના નિયમોમાં થોડો ફેરબદલ કરાયો છે અને માત્ર વાર્ષિક આવકનું જ ધારાધોરણ લાગુ પડશે. ખેતીની જમીન, રહેણાંક મકાન સહિતનાં અન્ય ધોરણો લાગુ નહીં પડે.
કેન્દ્ર સરકારે 5 એકરથી ઓછી ખેતીની જમીન ધરાવનારને અનામતનો લાભ મળે એવાં ધારાધોરણ જાહેર કર્યાં છે પણ આ ધોરણોનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો નથી. કેન્દ્રના નિયમોમાં થોડો ફેરબદલ કરાયો છે અને માત્ર વાર્ષિક આવકનું જ ધારાધોરણ લાગુ પડશે. ખેતીની જમીન, રહેણાંક મકાન સહિતનાં અન્ય ધોરણો લાગુ નહીં પડે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget