શોધખોળ કરો
શંકરસિંહ વાઘેલા આજે શરદ પવારની હાજરીમાં NCPમાં જોડાશે, જાણો વિગત
1/5

શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાવા અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં લોકોએ બે જ પક્ષોને આશીર્વાદ આપ્યા છે. એજ દિશામાં આવનારા સમયમાં પણ થશે.
2/5

Published at : 28 Jan 2019 09:45 PM (IST)
View More




















