શોધખોળ કરો
સુરેન્દ્રનગરઃ માલવણ હાઈવે પર જાન લઈ જતી આઇસરને નડ્યો અકસ્માત, એકનું મોત, 24 ઘાયલ
1/4

2/4

વિરમગામથી જીજે-38, ટી-6542 નંબરની આઇસર લઈને હળવદના માનસર ગામે જાન જઈ રહી હતી. દરમિયાન મજેઠી પાસે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Published at : 11 Feb 2019 10:10 AM (IST)
View More





















