શોધખોળ કરો

સુરેન્દ્રનગરઃ ટ્રેક્ટરમાં બેસી નદી પાર કરવા જતા 10 લોકો તણાયા, સાત ગુમ

1/3
મળતી જાણકારી અનુસાર, ધ્રાંગધ્રાના વાવડી ગામે 10 જણા ટ્રેક્ટરની મદદથી ફલકુ નદીને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટર નદીના ધસમસતા  પ્રવાહમાં તણાતા તમામ લોકો નદીમાં તણાવા લાગ્યા હતા. ટ્રેક્ટર ફસાયાની જાણ વહીવટીતંત્રને થતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી. આ માટે આર્મી, એનડીઆરએફની  ટીમો મદદ માટે પહોંચી હતી. જિલ્લા કલેકટર કે. રાજેશ, આઈ. કે. જાડેજા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.  આર્મીના જવાનોએ નદીના પાણીમાં તરીને ત્રણ લોકોને બચાવી લીધા હતા જ્યારે સાત લોકોની શોધખોળ ચાલી રહી છે.
મળતી જાણકારી અનુસાર, ધ્રાંગધ્રાના વાવડી ગામે 10 જણા ટ્રેક્ટરની મદદથી ફલકુ નદીને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટર નદીના ધસમસતા પ્રવાહમાં તણાતા તમામ લોકો નદીમાં તણાવા લાગ્યા હતા. ટ્રેક્ટર ફસાયાની જાણ વહીવટીતંત્રને થતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી. આ માટે આર્મી, એનડીઆરએફની ટીમો મદદ માટે પહોંચી હતી. જિલ્લા કલેકટર કે. રાજેશ, આઈ. કે. જાડેજા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આર્મીના જવાનોએ નદીના પાણીમાં તરીને ત્રણ લોકોને બચાવી લીધા હતા જ્યારે સાત લોકોની શોધખોળ ચાલી રહી છે.
2/3
સુરેન્દ્રનગરઃ મેઘરાજા સમગ્ર ગુજરાતને  ધમરોળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં  સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની નદીમાં  ઉપરવાસમાં વરસાદને પગલે અંદાજે ૧૦થી વધુ લોકો ફસાયા હોવાની જાણકારી મળી હતી. આર્મીના જવાનોએ જીવને જોખમમાં મુકીને નદીના ધસમસતા પ્રવાહમાંથી ત્રણ લોકોને બચાવી લીધા  હતા જ્યારે સાત વ્યક્તિઓ નદીના  પ્રવાહમાં તણાતા તેમને શોધવાની  કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરઃ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની નદીમાં ઉપરવાસમાં વરસાદને પગલે અંદાજે ૧૦થી વધુ લોકો ફસાયા હોવાની જાણકારી મળી હતી. આર્મીના જવાનોએ જીવને જોખમમાં મુકીને નદીના ધસમસતા પ્રવાહમાંથી ત્રણ લોકોને બચાવી લીધા હતા જ્યારે સાત વ્યક્તિઓ નદીના પ્રવાહમાં તણાતા તેમને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
3/3
નદીના પ્રવાહમાં તણાયેલા લોકોને શોધવા માટે તંત્રએ હેલિકોપ્ટરથી શોધખોળ શરૂ કરી હતી. ટ્રેકટર સાથે નદીમાં તણાયેલા લોકોમાં શંખેશ્વર તાલુકાના મજૂરો અને વાવડી ગામના રબારી સમાજના લોકો હતા.
નદીના પ્રવાહમાં તણાયેલા લોકોને શોધવા માટે તંત્રએ હેલિકોપ્ટરથી શોધખોળ શરૂ કરી હતી. ટ્રેકટર સાથે નદીમાં તણાયેલા લોકોમાં શંખેશ્વર તાલુકાના મજૂરો અને વાવડી ગામના રબારી સમાજના લોકો હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget