શોધખોળ કરો

હળવદની અથડામણમાં ઘાયલ ભરવાડ આધેડનું મોત, માલધારીઓનાં ટોળાં ઉમટતાં માહોલ તંગ, મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઈન્કાર

1/6
જો કે ભરવાડ આધેડના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ ભરવાડ સમાજનાં લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડતાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં પોલીસ ખડકી દેવાતાં સિવિલ હોસ્પિટલ પ્રાંગણ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.
જો કે ભરવાડ આધેડના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ ભરવાડ સમાજનાં લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડતાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં પોલીસ ખડકી દેવાતાં સિવિલ હોસ્પિટલ પ્રાંગણ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.
2/6
પોલીસ અધિકારીઓએ પરિવારજનો અને સમાજના આગેવાનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે મોડી રાત સુધી સમાજના આગેવાનો લાશ સ્વીકારવા તૈયાર થયા ન હતા. પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું કે પોલીસ દ્વારા સમાજના આગેવાનો સાથે બેઠક યોજીને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
પોલીસ અધિકારીઓએ પરિવારજનો અને સમાજના આગેવાનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે મોડી રાત સુધી સમાજના આગેવાનો લાશ સ્વીકારવા તૈયાર થયા ન હતા. પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું કે પોલીસ દ્વારા સમાજના આગેવાનો સાથે બેઠક યોજીને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
3/6
રવિવારે સવારે તેમનું સારવાર દરમિયાન મોત થતાં અમદાવાદ તથા આસપાસના વિસ્તારના માલધારી સમાજના લોકો સિવિલમાં ઉમટી પડયા હતા અને ન્યાય ના મળે ત્યાં સુધી મૃતકની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. આ બનાવને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સિવિલમાં ખડકી દેવાયો હતો.
રવિવારે સવારે તેમનું સારવાર દરમિયાન મોત થતાં અમદાવાદ તથા આસપાસના વિસ્તારના માલધારી સમાજના લોકો સિવિલમાં ઉમટી પડયા હતા અને ન્યાય ના મળે ત્યાં સુધી મૃતકની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. આ બનાવને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સિવિલમાં ખડકી દેવાયો હતો.
4/6
 આ અથડામણમાં પાંચ વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હતી. બેકાબુ ટોળાએ ૩૦થી વધુ વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસે ટોળાને કાબું લેવા લાઠીચાર્જ કરીને ટિયરગેસના સેલ છોડયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ ખેતાભાઇ ભરવાડને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં દાખલ કર્યા હતા.
આ અથડામણમાં પાંચ વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હતી. બેકાબુ ટોળાએ ૩૦થી વધુ વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસે ટોળાને કાબું લેવા લાઠીચાર્જ કરીને ટિયરગેસના સેલ છોડયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ ખેતાભાઇ ભરવાડને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં દાખલ કર્યા હતા.
5/6
ધાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રકુમારસિંહ ઝાલાની ૮ જુલાઇના રોજ હત્યા થઇ હતી. તે પછી ગુરુવારે તેમના બેસણામાં જઇ રહેલા કેટલાક લોકો પર હળવદ ધાંગધ્રા હાઇવે પર પથ્થરમારો થયો હતો. ત્યારબાદ જૂથ અથડામણ થતાં અંધાધૂધ ગોળીબાર થયા હતા. જેમાં બે વ્યક્તિના ગોળી વાગતાં મોત થયું હતુ.
ધાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રકુમારસિંહ ઝાલાની ૮ જુલાઇના રોજ હત્યા થઇ હતી. તે પછી ગુરુવારે તેમના બેસણામાં જઇ રહેલા કેટલાક લોકો પર હળવદ ધાંગધ્રા હાઇવે પર પથ્થરમારો થયો હતો. ત્યારબાદ જૂથ અથડામણ થતાં અંધાધૂધ ગોળીબાર થયા હતા. જેમાં બે વ્યક્તિના ગોળી વાગતાં મોત થયું હતુ.
6/6
અમદાવાદઃ ધાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઈન્દ્રસિંહની હત્યા મામલે હળવદમાં દરબારો અને ભરવાડ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. આ અથડામણમાં ઘાયલ થયેલા ભરવાડ સમાજના આધેડનું આજે અમદાવાદ સિવિલમાં વધુ એક મોત થયું હતું. આમ આ અથડામણમાં મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે.
અમદાવાદઃ ધાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઈન્દ્રસિંહની હત્યા મામલે હળવદમાં દરબારો અને ભરવાડ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. આ અથડામણમાં ઘાયલ થયેલા ભરવાડ સમાજના આધેડનું આજે અમદાવાદ સિવિલમાં વધુ એક મોત થયું હતું. આમ આ અથડામણમાં મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget