શોધખોળ કરો
વાવાઝોડુ VAYU Live: 'વાયુ'ના ભયથી કંડલા પોર્ટ ખાલી કરાવાયો, રાજ્યના તમામ બંદર પર 9 નંબરનું સિગ્નલ

Background
અમદાવાદઃ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો કહેર શરૂ થઇ ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતને લઇને હાઇ એલર્ટની સાથે સાથે કેટલાક ગામોમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે, મુખ્યમંત્રી અને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. કુદરતી આફત સામે લડવા માટે સુરક્ષા ટીમો કામે લાગી ગઇ છે.
21:43 PM (IST) • 12 Jun 2019
પોરબંદર-દ્રારકા હાઇવે પર સમુદ્ર કિનારા અને કુછડી ગામને જોડતો પાળો તૂટ્યો, અરબી સમુદ્રનું પાણી ગામમાં ઘૂસે તેવી શકયતા
21:29 PM (IST) • 12 Jun 2019
ભાજપા પ્રદેશ અધ્યક્ષી જીતુભાઈ વાઘાણી રાજકોટ ખાતે કંટ્રોલ રૂમની લીધી મુલાકાત
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
દેશ
ધર્મ-જ્યોતિષ





















