શોધખોળ કરો
VHPના ડો. તોગડિયાએ મોદી સામે કર્યો આકરો પ્રહાર, જાણો શું બોલ્યા?
1/5

આણંદ : છેલ્લા બે વર્ષમા આ દેશમાં સમુદ્ધ ખેડુત ગરીબ અને દેવાદાર બનતા આત્મહત્યા કરી રહ્યો છે. તેમ આજે વિશ્વ હિન્દુ પરીષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાએ મીડીયા સમક્ષ જણાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
2/5

આ બેઠકમાં ડો. પ્રવિણ તોગડીયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં આ દેશમં જે ખેડૂતો સમુદ્ધ હતા તે ગરીબ બન્યા છે. દેવાદાર બન્યા છે. અને આત્મહત્યા કરનાર બન્યા છે. તે ખેડૂતોને ફરીથી સમુદ્ધ બનાવવામાં આવે અને તે ખેડૂતો આત્મહત્યા કરતા અટકે તેવી કામગીરી કરવા માટે અને ખેડૂતોની આવક વધે તો તેઓ સમુદ્ધ બને અને જો ખેડૂતોની આવક માત્ર 10 ટકા પણ વધશે તો તેમના જીવનમાં આમુલ પરિવર્તન આવશે અને જો ખેડૂતોની આવક દોઢથી બે ગણી વધે તો તે સમુદ્ધ ખેડૂત આત્મહત્યા કરતો અટકશે.
Published at : 04 Dec 2016 02:57 PM (IST)
View More





















