શોધખોળ કરો

રૂપાણીના પ્રધાનમંડળમાં સવર્ણોનો દબદબોઃ જાણો કઈ જ્ઞાતિના ક્યા પ્રધાનનો સમાવેશ ?

1/4
સવર્ણો- 14 ઓબીસી- સાત અનુસૂચિત જાતિ-એક આદિવાસી(અનુસૂચિત જાતિ)- 2 આ મંત્રીમંડળમાં નવ શહેરી સીટોના પ્રતિનિધિ છે તો 16 ગ્રામીણ સીટોના છે.
સવર્ણો- 14 ઓબીસી- સાત અનુસૂચિત જાતિ-એક આદિવાસી(અનુસૂચિત જાતિ)- 2 આ મંત્રીમંડળમાં નવ શહેરી સીટોના પ્રતિનિધિ છે તો 16 ગ્રામીણ સીટોના છે.
2/4
 કેબિનેટ પ્રધાનો:- વિજય રૂપાણી (જૈન-લઘુમતી) નીતિન પટેલ (પાટીદાર-સવર્ણ ) ભૂપેંદ્રસિંહ ચૂડાસમા (ક્ષત્રિય દરબાર-સવર્ણ ) બાબુભાઈ બોખીરિયા (મેર-ઓબીસી)) જયેશ રાદડિયા (લેઉઆ પટેલ-સવર્ણ) ગણપત વસાવા (આદિવાસી-અનુસૂચિત જનજાતિ) આત્મારામ પરમાર(દલિત-અનુસૂચિત જાતિ) દિલીપ ઠાકોર (ઠાકોર-ઓબીસી)) ચીમનભાઈ સાપરિયા (કડવા પાટીદાર-સવર્ણ)
કેબિનેટ પ્રધાનો:- વિજય રૂપાણી (જૈન-લઘુમતી) નીતિન પટેલ (પાટીદાર-સવર્ણ ) ભૂપેંદ્રસિંહ ચૂડાસમા (ક્ષત્રિય દરબાર-સવર્ણ ) બાબુભાઈ બોખીરિયા (મેર-ઓબીસી)) જયેશ રાદડિયા (લેઉઆ પટેલ-સવર્ણ) ગણપત વસાવા (આદિવાસી-અનુસૂચિત જનજાતિ) આત્મારામ પરમાર(દલિત-અનુસૂચિત જાતિ) દિલીપ ઠાકોર (ઠાકોર-ઓબીસી)) ચીમનભાઈ સાપરિયા (કડવા પાટીદાર-સવર્ણ)
3/4
 રાજ્ય કક્ષાના પ્રધાનો:- શંકરભાઈ ચૌધરી (આંજણા પટેલ-ઓબીસી)) પ્રદિપસિંહ જાડેજા (ક્ષત્રિય દરબાર-સવર્ણ)) જયંતિભાઈ કવાડિયા (કડવા પાટીદાર-સવર્ણ) નાનુભાઈ વાનાણી (લેઉઆ પાટીદાર-સવર્ણ) પરશોત્તમ સોલંકી (કોળી-ઓબીસી) જશાભાઈ બારડ(કારડિયા રાજપૂત-ઓબીસી) બચુભાઈ ખાબડ (કોળી પટેલ,OBC), જયદ્રથસિંહ પરમાર (ક્ષત્રિય દરબાર-સવર્ણ) ઈશ્વરસિંહ પટેલ (કોળી પટેલ-ઓબીસી) વલ્લભ કાકડિયા (લેઉઆ પાટીદાર-સવર્ણ ) રાજેંદ્ર ત્રિવેદી (બ્રાહ્મણ-સવર્ણ) કેશાજી ચૌહાણ (ઠાકોર-એબીસી) રોહિત પટેલ (લેઉઆ પાટીદાર-સવર્ણ ) વલ્લભભાઈ વઘાસિયા (લેઉઆ પાટીદાર-સવર્ણ ) નિર્મલા વાધવાની (સિંધી-સવર્ણ) શબ્દશરણ તડવી (આદિવાસી-અનુસૂચિત જનજાતિ)
રાજ્ય કક્ષાના પ્રધાનો:- શંકરભાઈ ચૌધરી (આંજણા પટેલ-ઓબીસી)) પ્રદિપસિંહ જાડેજા (ક્ષત્રિય દરબાર-સવર્ણ)) જયંતિભાઈ કવાડિયા (કડવા પાટીદાર-સવર્ણ) નાનુભાઈ વાનાણી (લેઉઆ પાટીદાર-સવર્ણ) પરશોત્તમ સોલંકી (કોળી-ઓબીસી) જશાભાઈ બારડ(કારડિયા રાજપૂત-ઓબીસી) બચુભાઈ ખાબડ (કોળી પટેલ,OBC), જયદ્રથસિંહ પરમાર (ક્ષત્રિય દરબાર-સવર્ણ) ઈશ્વરસિંહ પટેલ (કોળી પટેલ-ઓબીસી) વલ્લભ કાકડિયા (લેઉઆ પાટીદાર-સવર્ણ ) રાજેંદ્ર ત્રિવેદી (બ્રાહ્મણ-સવર્ણ) કેશાજી ચૌહાણ (ઠાકોર-એબીસી) રોહિત પટેલ (લેઉઆ પાટીદાર-સવર્ણ ) વલ્લભભાઈ વઘાસિયા (લેઉઆ પાટીદાર-સવર્ણ ) નિર્મલા વાધવાની (સિંધી-સવર્ણ) શબ્દશરણ તડવી (આદિવાસી-અનુસૂચિત જનજાતિ)
4/4
ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીએ આજે બપોરે 12.39 કલાકના વિજય મુહૂર્તમાં મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. રૂપાણી ઉપરાંત 8 કેબિનેટ કક્ષાના અને 16 રાજ્ય કક્ષાના પ્રધાનોએ પણ શપથ લીધા હતા. વિજય રૂપાણીના પ્રધાનમંડળમાં સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ જાળવવા માટે પ્રયત્ન કરાયો છે પણ આ પ્રધાનમંડળમાં સવર્ણોનો દબદબો છે. કુલ 25 પ્રધાનોમાંથી 50 ટકા કરતાં વધારે એટલે કે 14 પ્રધાનો સવર્ણ સમાજના છે. આ સવર્ણ પ્રધાનોમાં પણ પાટીદારોનું વર્ચસ્વ છે અને 14માંથી 8 પ્રધાનો પાટીદાર સમાજના છે. રૂપાણીના પ્રધાનમંડળમાં ક્યો પ્રધાન કઈ જ્ઞાતિનો છે તેની સંપૂર્ણ વિગતો નીચે પ્રમાણે છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીએ આજે બપોરે 12.39 કલાકના વિજય મુહૂર્તમાં મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. રૂપાણી ઉપરાંત 8 કેબિનેટ કક્ષાના અને 16 રાજ્ય કક્ષાના પ્રધાનોએ પણ શપથ લીધા હતા. વિજય રૂપાણીના પ્રધાનમંડળમાં સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ જાળવવા માટે પ્રયત્ન કરાયો છે પણ આ પ્રધાનમંડળમાં સવર્ણોનો દબદબો છે. કુલ 25 પ્રધાનોમાંથી 50 ટકા કરતાં વધારે એટલે કે 14 પ્રધાનો સવર્ણ સમાજના છે. આ સવર્ણ પ્રધાનોમાં પણ પાટીદારોનું વર્ચસ્વ છે અને 14માંથી 8 પ્રધાનો પાટીદાર સમાજના છે. રૂપાણીના પ્રધાનમંડળમાં ક્યો પ્રધાન કઈ જ્ઞાતિનો છે તેની સંપૂર્ણ વિગતો નીચે પ્રમાણે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget