શોધખોળ કરો
રૂપાણીના પ્રધાનમંડળમાં સવર્ણોનો દબદબોઃ જાણો કઈ જ્ઞાતિના ક્યા પ્રધાનનો સમાવેશ ?
1/4

સવર્ણો- 14 ઓબીસી- સાત અનુસૂચિત જાતિ-એક આદિવાસી(અનુસૂચિત જાતિ)- 2 આ મંત્રીમંડળમાં નવ શહેરી સીટોના પ્રતિનિધિ છે તો 16 ગ્રામીણ સીટોના છે.
2/4

કેબિનેટ પ્રધાનો:- વિજય રૂપાણી (જૈન-લઘુમતી) નીતિન પટેલ (પાટીદાર-સવર્ણ ) ભૂપેંદ્રસિંહ ચૂડાસમા (ક્ષત્રિય દરબાર-સવર્ણ ) બાબુભાઈ બોખીરિયા (મેર-ઓબીસી)) જયેશ રાદડિયા (લેઉઆ પટેલ-સવર્ણ) ગણપત વસાવા (આદિવાસી-અનુસૂચિત જનજાતિ) આત્મારામ પરમાર(દલિત-અનુસૂચિત જાતિ) દિલીપ ઠાકોર (ઠાકોર-ઓબીસી)) ચીમનભાઈ સાપરિયા (કડવા પાટીદાર-સવર્ણ)
Published at : 07 Aug 2016 01:37 PM (IST)
View More





















