શોધખોળ કરો

સરકારની મહત્વની જાહેરાત, આગામી પાંચ દિવસ સિંચાઈ માટે નર્મદા કેનાલમાં પાણી છોડાશે

1/2
નીતિન પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં તથા ઉપરવાસમાં વરસાદ ઓછો થવાના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીનો મર્યાદિત જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં પણ ખેડૂતોની જરૂરિયાત મુજબ ચોમાસુ પાકની સિંચાઇ માટે સરકારે પાણી આપવાનો નિર્ણય લીધો છે.
નીતિન પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં તથા ઉપરવાસમાં વરસાદ ઓછો થવાના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીનો મર્યાદિત જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં પણ ખેડૂતોની જરૂરિયાત મુજબ ચોમાસુ પાકની સિંચાઇ માટે સરકારે પાણી આપવાનો નિર્ણય લીધો છે.
2/2
ગાંધીનગર: રાજ્ય સરકાર ચોમાસુ પાકને બચાવવા માટે શનિવારથી 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની જાહેરાત કરી છે. નીતિન પટેલે જણાવ્યું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે કિસાનલક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂતોના ચોમાસુ પાકને બચાવવા માટે શનિવારથી પાંચ દિવસ માટે એટલે કે, 31 ઓક્ટોબર-2018 સાંજ સુધી દૈનિક 12 હજાર ક્યુસેક નર્મદાનું પાણી છોડવામાં આવશે.
ગાંધીનગર: રાજ્ય સરકાર ચોમાસુ પાકને બચાવવા માટે શનિવારથી 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની જાહેરાત કરી છે. નીતિન પટેલે જણાવ્યું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે કિસાનલક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂતોના ચોમાસુ પાકને બચાવવા માટે શનિવારથી પાંચ દિવસ માટે એટલે કે, 31 ઓક્ટોબર-2018 સાંજ સુધી દૈનિક 12 હજાર ક્યુસેક નર્મદાનું પાણી છોડવામાં આવશે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી માવઠું શું ધબધબાટી બોલાવશે? આ તારીખે વરસાદની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી માવઠું શું ધબધબાટી બોલાવશે? આ તારીખે વરસાદની આગાહી
કોંગ્રેસનું 'મિશન ઉમેદવાર બચાવો', વિવિધ મનપા, નપાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
કોંગ્રેસનું 'મિશન ઉમેદવાર બચાવો', વિવિધ મનપા, નપાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
‘30 વર્ષથી ગુજરાતને છેતરે છે!’ ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસની જૂની 'ભાઈબંધી' ઉઘાડી પાડી
‘30 વર્ષથી ગુજરાતને છેતરે છે!’ ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસની જૂની 'ભાઈબંધી' ઉઘાડી પાડી
Gujarat local body elections Live: રાજકોટમાં વોર્ડ નં 7માં ભાજપ બાદ કોંગ્રેસમાં વિવાદ, ટિકિટ કપાતા પ્રીતિબેન ગોહિલ થયા ભાવુક
Gujarat local body elections Live: રાજકોટમાં વોર્ડ નં 7માં ભાજપ બાદ કોંગ્રેસમાં વિવાદ, ટિકિટ કપાતા પ્રીતિબેન ગોહિલ થયા ભાવુક

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણી પહેલા કોંગ્રેસનું મિશન ઉમેદવાર બચાવો અભિયાન
Valsad Suicide News: ઉમરગામના મામલતદારની આત્મહત્યાથી હડકંપ
Chhota Local Body Election : છોટાઉદેપુરમાં શૌચાલયના મુદ્દે વિવાદ, ભાજપે AAPના ઉમેદવાર સામે કર્યા આરોપ
Rajkot Congress : સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના નવા રાઉંડનો થયો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં બેઠકો 543થી વધીને 850 થશે! મોદી સરકાર કયા ઐતિહાસિક બિલથી વિપક્ષને ચોંકાવશે? 16 એપ્રિલથી...
લોકસભામાં બેઠકો 543થી વધીને 850 થશે! મોદી સરકાર કયા ઐતિહાસિક બિલથી વિપક્ષને ચોંકાવશે? 16 એપ્રિલથી...
બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર: નીતિશ કુમારની વિદાય, ભાજપના આ નેતા બનશે મુખ્યમંત્રી, નામ થયું ફાઈનલ
બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર: નીતિશ કુમારની વિદાય, ભાજપના આ નેતા બનશે મુખ્યમંત્રી, નામ થયું ફાઈનલ
RJD થી શરૂઆત, JDU માં મંત્રી અને હવે સીધા મુખ્યમંત્રી! જાણો બિહારના નવા CM સમ્રાટ ચૌધરીની રોમાંચક રાજકીય સફર
RJD થી શરૂઆત, JDU માં મંત્રી અને હવે સીધા મુખ્યમંત્રી! જાણો બિહારના નવા CM સમ્રાટ ચૌધરીની રોમાંચક રાજકીય સફર
સુરતમાં 'જીમ જેહાદ'નો ચોંકાવનારો કિસ્સો: 100 કરોડની સંપત્તિવાળા પરિવારની મહિલાને પ્રેમજાળમાં ફસાવી, આરોપી સબ્બીર અલીની ધરપકડ
સુરતમાં 'જીમ જેહાદ'નો ચોંકાવનારો કિસ્સો: 100 કરોડની સંપત્તિવાળા પરિવારની મહિલાને પ્રેમજાળમાં ફસાવી, આરોપી સબ્બીર અલીની ધરપકડ
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, માત્ર અઢી કલાકમાં પહોંચી શકશો 
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, માત્ર અઢી કલાકમાં પહોંચી શકશો 
US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક
US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક
CSK vs KKR Pitch Report: ચેપોકની પિચ પર કોનો દબદબો, બોલર કે પછી બેટ્સમેન કોણ પડશે ભારે
CSK vs KKR Pitch Report: ચેપોકની પિચ પર કોનો દબદબો, બોલર કે પછી બેટ્સમેન કોણ પડશે ભારે
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
Embed widget