શોધખોળ કરો
ભાજપના ક્યાં સાંસદે કહ્યું, વાઈન વગર ચૂંટણી જીતી શકાય નહીં, જાણો વિગત
1/5

પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, એલ જે પી અમારો સાથી પક્ષ જ છે હું અહીંયાથી જતો હતો અને મને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો છે. મેં આશાવર્કર બહેના પગારના પ્રશ્ને તેમને કહ્યું હતું કે, આપણે વડાપ્રધાનને મળી હલ લાવવાનો પ્રયાસ કરીશું. આગામી 2019ની લોકસભાની ચુંટણીમાં હું જ જીતવાનો છું પણ વાઈન બાબતે મૌન રહીશ.
2/5

આગામી ૩ ટર્મ સુધી પણ હું જ ભાજપ તરફથી લોકસભાની ચુંટણી લડવાનો છું. પંચમહાલ જીલ્લામાં મને કોઈ હરાવી શકે તેમ છે નથી. તેમજ પહેલા ચુંટણી વાઈન વગર જીતાતી નહોતી પણ મેં વાઇન જોયો નથી અને પ્રણામીધર્મનો ચુસ્ત અનુનાયી છુ઼ં.
Published at : 28 Sep 2018 08:36 AM (IST)
View More





















