શોધખોળ કરો

ભાજપના ક્યાં સાંસદે કહ્યું, વાઈન વગર ચૂંટણી જીતી શકાય નહીં, જાણો વિગત

1/5
પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, એલ જે પી અમારો સાથી પક્ષ જ છે હું અહીંયાથી જતો હતો અને મને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો છે. મેં આશાવર્કર બહેના પગારના પ્રશ્ને તેમને કહ્યું હતું કે, આપણે વડાપ્રધાનને મળી હલ લાવવાનો પ્રયાસ કરીશું. આગામી 2019ની લોકસભાની ચુંટણીમાં હું જ જીતવાનો છું પણ વાઈન બાબતે મૌન રહીશ.
પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, એલ જે પી અમારો સાથી પક્ષ જ છે હું અહીંયાથી જતો હતો અને મને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો છે. મેં આશાવર્કર બહેના પગારના પ્રશ્ને તેમને કહ્યું હતું કે, આપણે વડાપ્રધાનને મળી હલ લાવવાનો પ્રયાસ કરીશું. આગામી 2019ની લોકસભાની ચુંટણીમાં હું જ જીતવાનો છું પણ વાઈન બાબતે મૌન રહીશ.
2/5
આગામી ૩ ટર્મ સુધી પણ હું જ ભાજપ તરફથી લોકસભાની ચુંટણી લડવાનો છું. પંચમહાલ જીલ્લામાં મને કોઈ હરાવી શકે તેમ છે નથી. તેમજ પહેલા ચુંટણી વાઈન વગર જીતાતી નહોતી પણ મેં વાઇન જોયો નથી અને પ્રણામીધર્મનો ચુસ્ત અનુનાયી છુ઼ં.
આગામી ૩ ટર્મ સુધી પણ હું જ ભાજપ તરફથી લોકસભાની ચુંટણી લડવાનો છું. પંચમહાલ જીલ્લામાં મને કોઈ હરાવી શકે તેમ છે નથી. તેમજ પહેલા ચુંટણી વાઈન વગર જીતાતી નહોતી પણ મેં વાઇન જોયો નથી અને પ્રણામીધર્મનો ચુસ્ત અનુનાયી છુ઼ં.
3/5
પ્રભાતસિંહે કહ્યું હતું કે, ગત લોકસભાની ચુંટણીઓ દરમિયાન હું જંગી બહુમતીથી જીત્યો છું અને આગામી 2019ની લોકસભાની ચુંટણીમાં પણ હું 2.5 લાખની બહુમતીથી હું જીતવાનો જ છું.
પ્રભાતસિંહે કહ્યું હતું કે, ગત લોકસભાની ચુંટણીઓ દરમિયાન હું જંગી બહુમતીથી જીત્યો છું અને આગામી 2019ની લોકસભાની ચુંટણીમાં પણ હું 2.5 લાખની બહુમતીથી હું જીતવાનો જ છું.
4/5
ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે, પંચમહાલમાં મને કોઈ હરાવી શકે તેમ નથી તેવું કહીને તેમના રાજકીય વિરોધીને ચેતવણી આપી હોય તેમ લાગી રહ્યું હતું. વિવાદીત નિવેદનને લઈને સ્થાનીક રાજકરણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે, પંચમહાલમાં મને કોઈ હરાવી શકે તેમ નથી તેવું કહીને તેમના રાજકીય વિરોધીને ચેતવણી આપી હોય તેમ લાગી રહ્યું હતું. વિવાદીત નિવેદનને લઈને સ્થાનીક રાજકરણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
5/5
ગોધરા: ગોધરાના સર્કીટ હાઉસ ખાતે પડતર પ્રશ્નોને લઈને આશા વર્કર બહેનો સાથે લોકજન શક્તિ પાર્ટીની મીટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગમાં પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પહેલા વાઈન વગર ચુંટણી જીતાતી નથી તેવું વિવાદીત નિવેદન આપ્યું હતું.
ગોધરા: ગોધરાના સર્કીટ હાઉસ ખાતે પડતર પ્રશ્નોને લઈને આશા વર્કર બહેનો સાથે લોકજન શક્તિ પાર્ટીની મીટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગમાં પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પહેલા વાઈન વગર ચુંટણી જીતાતી નથી તેવું વિવાદીત નિવેદન આપ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget