શોધખોળ કરો
‘રૂપાણી સરકાર છ મહિના નહીં ખેંચે’ ભાજપમાં જ કેમ ચાલી રહી છે આવી ચર્ચા, જાણો વિગત
1/10

કમલમ્ પણ અશુભ હોવાની ચર્ચા છેલ્લા કેટલાંય સમયથી ચાલી રહી છે. ભાજપ માટે ખાનપુર કાર્યાલય છોડ્યું છે ત્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2017ની ચૂંટણીમાં ભાજપના વળતાં પાણી થયા છે.
2/10

શ્રદ્ધા-અંધશ્રદ્ધામાં માનતા સચિવાલયના અધિકારીઓનું માનવું છે કે નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સી-પ્લેનની મુસાફરી અને રોડ શો કર્યો હતો તે પણ પાર્ટી માટે અપશુકનિયાળ સાબિત થયો હતો તેવું લોકો ચર્ચા કરી રહ્યા હતાં.
Published at : 02 Jan 2018 02:17 PM (IST)
View More






















