શોધખોળ કરો
પિયુષ ગોયલની આ જાહેરાત થતાં જ સંસદમાં લાગ્યા 'મોદી... મોદી...'ના નારા
1/4

2/4

ઉપરાંત મંત્રીએ કહ્યું કે, સ્ટાન્ડર્ડ ડિડક્શનને 40 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. બેન્ક કે પૉસ્ટ ઓફિસમાં 40 હજાર રૂપિયા સુધી વ્યાજની રકમ પર કોઇ ટેક્સ નહીં આપવો પડે, મોદી સરકારની આ જાહેરાત બાદ 3 કરોડ ટેક્સ પેયરને ફાયદો થશે.
Published at : 01 Feb 2019 01:46 PM (IST)
View More





















