શોધખોળ કરો

અમૃતસર ટ્રેન દૂર્ઘટનાઃ ડ્રાઇવરે કેમ ના રોકી ટ્રેન, DRMએ બતાવ્યું આ કારણ

1/5
ડ્રાઇવરે સ્પીડ 91થી ઘટાડીને 68 સુધી કરી દીધી હતી, જોકે, દૂર્ઘટના તે સમયે ઘટી ગઇ હતી. કેમકે આટલી ફાસ્ટ સ્પીડમાં ચાલતી ટ્રેનને રોકવા માટે ઓછામાં ઓછી 700 મીટર સુધીનું અંતર હોવું જરૂરી છે.
ડ્રાઇવરે સ્પીડ 91થી ઘટાડીને 68 સુધી કરી દીધી હતી, જોકે, દૂર્ઘટના તે સમયે ઘટી ગઇ હતી. કેમકે આટલી ફાસ્ટ સ્પીડમાં ચાલતી ટ્રેનને રોકવા માટે ઓછામાં ઓછી 700 મીટર સુધીનું અંતર હોવું જરૂરી છે.
2/5
3/5
DRMએ વધુમાં જણાવ્યું કે, દૂર્ઘટના બાદ ટ્રેનની સ્પીડ 10 સુધી આવી ગઇ હતી, લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરવાનો શરૂ કરી દીધો હતો. લોકો આક્રોશમાં હોવાથી ડ્રાઇવરે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેન રોક્યા વિના અમૃતસર લઇને પહોંચી ગયો હતો. જોકે, દૂર્ઘટના બાદ ડ્રાઇવર અને યાત્રીઓ સુરક્ષિત છે.
DRMએ વધુમાં જણાવ્યું કે, દૂર્ઘટના બાદ ટ્રેનની સ્પીડ 10 સુધી આવી ગઇ હતી, લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરવાનો શરૂ કરી દીધો હતો. લોકો આક્રોશમાં હોવાથી ડ્રાઇવરે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેન રોક્યા વિના અમૃતસર લઇને પહોંચી ગયો હતો. જોકે, દૂર્ઘટના બાદ ડ્રાઇવર અને યાત્રીઓ સુરક્ષિત છે.
4/5
આ મામલે ફિરોઝપુરના DRM વિવેક કુમારે જણાવ્યું કે, ડ્રાઇવરે સ્પીડ ઓછી કરી હતી. જ્યાં દૂર્ઘટના ઘટી તે પહેલા એક વળાંક છે. ડ્રાઇવર 91ની સ્પીડથી ટ્રેન ચલાવતો હતો, જ્યારે તેને ટ્રેક પર તેનો લોકોના ટોળાને જોયુ તો સ્પીડ ઓછી કરવાની કોશિશ કરી.
આ મામલે ફિરોઝપુરના DRM વિવેક કુમારે જણાવ્યું કે, ડ્રાઇવરે સ્પીડ ઓછી કરી હતી. જ્યાં દૂર્ઘટના ઘટી તે પહેલા એક વળાંક છે. ડ્રાઇવર 91ની સ્પીડથી ટ્રેન ચલાવતો હતો, જ્યારે તેને ટ્રેક પર તેનો લોકોના ટોળાને જોયુ તો સ્પીડ ઓછી કરવાની કોશિશ કરી.
5/5
નવી દિલ્હીઃ દશેરાના પ્રસંગે રાવણ દહન જોઇ રહેલી લોકોની ભીડ પર ટ્રેન ચઢી ગઇ જેમાં 60 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હવે આ મામલે DRMએ ખુલાસો કર્યો છે કે, ડ્રાઇવરે ટ્રેક પર લોકોની ભીડા જોઇ છતાં કેમ ટ્રેન ન હતી રોકી.
નવી દિલ્હીઃ દશેરાના પ્રસંગે રાવણ દહન જોઇ રહેલી લોકોની ભીડ પર ટ્રેન ચઢી ગઇ જેમાં 60 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હવે આ મામલે DRMએ ખુલાસો કર્યો છે કે, ડ્રાઇવરે ટ્રેક પર લોકોની ભીડા જોઇ છતાં કેમ ટ્રેન ન હતી રોકી.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
Embed widget