શોધખોળ કરો

અમૃતસર ટ્રેન દૂર્ઘટનાઃ ડ્રાઇવરે કેમ ના રોકી ટ્રેન, DRMએ બતાવ્યું આ કારણ

1/5
ડ્રાઇવરે સ્પીડ 91થી ઘટાડીને 68 સુધી કરી દીધી હતી, જોકે, દૂર્ઘટના તે સમયે ઘટી ગઇ હતી. કેમકે આટલી ફાસ્ટ સ્પીડમાં ચાલતી ટ્રેનને રોકવા માટે ઓછામાં ઓછી 700 મીટર સુધીનું અંતર હોવું જરૂરી છે.
ડ્રાઇવરે સ્પીડ 91થી ઘટાડીને 68 સુધી કરી દીધી હતી, જોકે, દૂર્ઘટના તે સમયે ઘટી ગઇ હતી. કેમકે આટલી ફાસ્ટ સ્પીડમાં ચાલતી ટ્રેનને રોકવા માટે ઓછામાં ઓછી 700 મીટર સુધીનું અંતર હોવું જરૂરી છે.
2/5
3/5
DRMએ વધુમાં જણાવ્યું કે, દૂર્ઘટના બાદ ટ્રેનની સ્પીડ 10 સુધી આવી ગઇ હતી, લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરવાનો શરૂ કરી દીધો હતો. લોકો આક્રોશમાં હોવાથી ડ્રાઇવરે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેન રોક્યા વિના અમૃતસર લઇને પહોંચી ગયો હતો. જોકે, દૂર્ઘટના બાદ ડ્રાઇવર અને યાત્રીઓ સુરક્ષિત છે.
DRMએ વધુમાં જણાવ્યું કે, દૂર્ઘટના બાદ ટ્રેનની સ્પીડ 10 સુધી આવી ગઇ હતી, લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરવાનો શરૂ કરી દીધો હતો. લોકો આક્રોશમાં હોવાથી ડ્રાઇવરે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેન રોક્યા વિના અમૃતસર લઇને પહોંચી ગયો હતો. જોકે, દૂર્ઘટના બાદ ડ્રાઇવર અને યાત્રીઓ સુરક્ષિત છે.
4/5
આ મામલે ફિરોઝપુરના DRM વિવેક કુમારે જણાવ્યું કે, ડ્રાઇવરે સ્પીડ ઓછી કરી હતી. જ્યાં દૂર્ઘટના ઘટી તે પહેલા એક વળાંક છે. ડ્રાઇવર 91ની સ્પીડથી ટ્રેન ચલાવતો હતો, જ્યારે તેને ટ્રેક પર તેનો લોકોના ટોળાને જોયુ તો સ્પીડ ઓછી કરવાની કોશિશ કરી.
આ મામલે ફિરોઝપુરના DRM વિવેક કુમારે જણાવ્યું કે, ડ્રાઇવરે સ્પીડ ઓછી કરી હતી. જ્યાં દૂર્ઘટના ઘટી તે પહેલા એક વળાંક છે. ડ્રાઇવર 91ની સ્પીડથી ટ્રેન ચલાવતો હતો, જ્યારે તેને ટ્રેક પર તેનો લોકોના ટોળાને જોયુ તો સ્પીડ ઓછી કરવાની કોશિશ કરી.
5/5
નવી દિલ્હીઃ દશેરાના પ્રસંગે રાવણ દહન જોઇ રહેલી લોકોની ભીડ પર ટ્રેન ચઢી ગઇ જેમાં 60 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હવે આ મામલે DRMએ ખુલાસો કર્યો છે કે, ડ્રાઇવરે ટ્રેક પર લોકોની ભીડા જોઇ છતાં કેમ ટ્રેન ન હતી રોકી.
નવી દિલ્હીઃ દશેરાના પ્રસંગે રાવણ દહન જોઇ રહેલી લોકોની ભીડ પર ટ્રેન ચઢી ગઇ જેમાં 60 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હવે આ મામલે DRMએ ખુલાસો કર્યો છે કે, ડ્રાઇવરે ટ્રેક પર લોકોની ભીડા જોઇ છતાં કેમ ટ્રેન ન હતી રોકી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Embed widget