શોધખોળ કરો

વાવાઝોડાનો ભય યથાવત: કયા રાજ્યમાં આગામી 12 કલાક માટે એલર્ટ જાહેર કર્યું, જાણો વિગત

1/7
સામાન્ય રીતે એવું માનવામાં આવી બેસે છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે આવી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક અન્ય અધિકારીઓનું કહેવું છે કે, ભારતમાં વાવાઝોડાની તીવ્રતા અને ફ્રિક્વેંસી પર ગ્લોબલ વોર્મિંગની અસરને લઈને હજી સુધી અલગથી અભ્યાસ નથી થયો. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને રાજસ્થનાના 10 જીલ્લાઓમાં હજી પણ આગામી 12 કલાક માટે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવી બેસે છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે આવી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક અન્ય અધિકારીઓનું કહેવું છે કે, ભારતમાં વાવાઝોડાની તીવ્રતા અને ફ્રિક્વેંસી પર ગ્લોબલ વોર્મિંગની અસરને લઈને હજી સુધી અલગથી અભ્યાસ નથી થયો. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને રાજસ્થનાના 10 જીલ્લાઓમાં હજી પણ આગામી 12 કલાક માટે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
2/7
મોહપાત્રાના જણાવ્યા પ્રમાણે બુધવારે આ ચારેય પરિસ્થિતિઓ એકસાથે ઉભી થઈ હતી. જમીનનું તાપમાન વધારે હતું અને હિમાચલ પ્રદેશથી ભેજવાળી હવાઓ પણ ફેંકાઈ રહી હતી. વાતાવરણ સ્થિર નહોતું અને હરિયાણા તથા તેની આસપાસ સાઈક્લોનિક સર્ક્યુલેશને વાવાઝોડું સર્જાયું હતું.
મોહપાત્રાના જણાવ્યા પ્રમાણે બુધવારે આ ચારેય પરિસ્થિતિઓ એકસાથે ઉભી થઈ હતી. જમીનનું તાપમાન વધારે હતું અને હિમાચલ પ્રદેશથી ભેજવાળી હવાઓ પણ ફેંકાઈ રહી હતી. વાતાવરણ સ્થિર નહોતું અને હરિયાણા તથા તેની આસપાસ સાઈક્લોનિક સર્ક્યુલેશને વાવાઝોડું સર્જાયું હતું.
3/7
એમ મોહપાત્રાએ જણાવ્યું હતું કે, પ્રચંડ વાવાઝોડા માટે હવામાનની એક સાથે 4 પરિસ્થિતિઓ હોવી જરૂરી છે. પર્યાપ્ત માત્રમાં ધરતી ગરમ હોવી, હવામાં ભેજ હોવો, વાતાવરણ અસ્થિર હોવું અને આ તમામ બાબતો શરૂ હોવાનું મિકેનિશઝમ હોવું.
એમ મોહપાત્રાએ જણાવ્યું હતું કે, પ્રચંડ વાવાઝોડા માટે હવામાનની એક સાથે 4 પરિસ્થિતિઓ હોવી જરૂરી છે. પર્યાપ્ત માત્રમાં ધરતી ગરમ હોવી, હવામાં ભેજ હોવો, વાતાવરણ અસ્થિર હોવું અને આ તમામ બાબતો શરૂ હોવાનું મિકેનિશઝમ હોવું.
4/7
હવામાન વિભાગે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાને લઈને એલર્ટ જારી કરી દીધું હતું. પરંતુ પવનની ઝડપ અંદાજ કરતા વધારે વધી ગઈ હતી. ક્યાંક તો 130 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાયો હતો. ડીજીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું જે વિસ્તારમાંથી પસાર થયું ત્યાંની સ્થાનિક ગડબડના કારણે આમ થયું. જમીનની પરિસ્થિતિઓ અને ટનલિંગ ઈફેક્ટ્સના કારણે હવાઓને વધુ ગતિ મળી ગઈ.
હવામાન વિભાગે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાને લઈને એલર્ટ જારી કરી દીધું હતું. પરંતુ પવનની ઝડપ અંદાજ કરતા વધારે વધી ગઈ હતી. ક્યાંક તો 130 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાયો હતો. ડીજીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું જે વિસ્તારમાંથી પસાર થયું ત્યાંની સ્થાનિક ગડબડના કારણે આમ થયું. જમીનની પરિસ્થિતિઓ અને ટનલિંગ ઈફેક્ટ્સના કારણે હવાઓને વધુ ગતિ મળી ગઈ.
5/7
ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડીજી કે જી રમેશે જણાવ્યું હતું કે, વાવાઝોડાનો સંપર્ક આ વિસ્તારોમાંથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બંસ સાથે થઈ ગયો હતો. આ ઉપરાંત અસ્થિર વાતાવરણના કારણે વાવાઝોડું શક્તિશાળી બની એક મોટા વિસ્તારમાં ફેલાઈ ગયું હતું. જેના કારણે આ વિનાશ થયો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડીજી કે જી રમેશે જણાવ્યું હતું કે, વાવાઝોડાનો સંપર્ક આ વિસ્તારોમાંથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બંસ સાથે થઈ ગયો હતો. આ ઉપરાંત અસ્થિર વાતાવરણના કારણે વાવાઝોડું શક્તિશાળી બની એક મોટા વિસ્તારમાં ફેલાઈ ગયું હતું. જેના કારણે આ વિનાશ થયો હતો.
6/7
હવામાન વિભાગે વાવાઝોડું અચાનક જ આટલું કાતિલ અને વિનાશકારી બની જવાના કારણો જણાવતા કહ્યું હતું કે, વધારે પડતું તાપમાન હોવાના કારણે ઉત્તર ભારતમાં વાવાઝોડું અને ધૂળની ડમરીઓ ઉડવી સામાન્ય બાબત છે. પરંતુ આ વખતે વાવાઝોડાને વેસ્ટર્ન ડિસ્ટર્બંસ સાથે મળી જવાના કારણે સામાન્ય જણાતા પવનો અચાનક જ વિનાશકારી વાવાઝોડામાં તબદીલ થઈ ગયાં હતાં જેના કારણે આ ઘટના બની હતી.
હવામાન વિભાગે વાવાઝોડું અચાનક જ આટલું કાતિલ અને વિનાશકારી બની જવાના કારણો જણાવતા કહ્યું હતું કે, વધારે પડતું તાપમાન હોવાના કારણે ઉત્તર ભારતમાં વાવાઝોડું અને ધૂળની ડમરીઓ ઉડવી સામાન્ય બાબત છે. પરંતુ આ વખતે વાવાઝોડાને વેસ્ટર્ન ડિસ્ટર્બંસ સાથે મળી જવાના કારણે સામાન્ય જણાતા પવનો અચાનક જ વિનાશકારી વાવાઝોડામાં તબદીલ થઈ ગયાં હતાં જેના કારણે આ ઘટના બની હતી.
7/7
નવી દિલ્હી: રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં આવેલા વાવઝોડામાં 129 લોકોથી વધુનાં મોત નિપજ્યાં છે. જોકે ઘાત હજી ટળી નથી. હવામાન વિભાગે આગામી 12 કલાક સુધી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 10 જીલ્લાઓમાં એલર્ટ જારી કરી દીધું છે.
નવી દિલ્હી: રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં આવેલા વાવઝોડામાં 129 લોકોથી વધુનાં મોત નિપજ્યાં છે. જોકે ઘાત હજી ટળી નથી. હવામાન વિભાગે આગામી 12 કલાક સુધી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 10 જીલ્લાઓમાં એલર્ટ જારી કરી દીધું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લેપટોપની બેટરી જલદી સમાપ્ત થઈ રહી છે? એક મિનિટમાં આ રીતે કરો ચેક
લેપટોપની બેટરી જલદી સમાપ્ત થઈ રહી છે? એક મિનિટમાં આ રીતે કરો ચેક
Embed widget