શોધખોળ કરો

આસારામ સેક્સ પાવર વધારવા માટે શક્તિવર્ધક દવા લેતો હતો, કોર્ટમાં કોણે આપ્યું હતું આ નિવેદન, જાણો વિગત

1/10
પીડિતાના પિતાનો મિત્ર એવો કૃપાલસિંહ શાહજહાંપુરમાં રહેતો હતો જેને 2015માં ગોળી મારવામાં આવી હતી. આસારામ અંગે તેણે જણાવ્યું હતું કે, શાહજહાંપુરનો આશ્રમ પીડિતાના પિતાના પૈસાથી બન્યો છે.
પીડિતાના પિતાનો મિત્ર એવો કૃપાલસિંહ શાહજહાંપુરમાં રહેતો હતો જેને 2015માં ગોળી મારવામાં આવી હતી. આસારામ અંગે તેણે જણાવ્યું હતું કે, શાહજહાંપુરનો આશ્રમ પીડિતાના પિતાના પૈસાથી બન્યો છે.
2/10
અમૃત પ્રજાપતિ આસારામનો વૈદ્ય હતો જેને 2014માં રાજકોટમાં ગોળી મારવામાં આવી છે. આ અંગે તેણે જણાવ્યું હતું કે, આસારામ યૌન શક્તિવર્ધક દવા લેતો હતો. તેમની ઐયાશીનો સાક્ષી રહ્યો છું. બળાત્કાર બાદ આસારામ કહેતો કે તે મહિલાઓનું કલ્યાણ કરી રહ્યો છે.
અમૃત પ્રજાપતિ આસારામનો વૈદ્ય હતો જેને 2014માં રાજકોટમાં ગોળી મારવામાં આવી છે. આ અંગે તેણે જણાવ્યું હતું કે, આસારામ યૌન શક્તિવર્ધક દવા લેતો હતો. તેમની ઐયાશીનો સાક્ષી રહ્યો છું. બળાત્કાર બાદ આસારામ કહેતો કે તે મહિલાઓનું કલ્યાણ કરી રહ્યો છે.
3/10
જ્યારે બીજો સાક્ષી એવા ઉત્તર પ્રદેશના લખનઉના રાહુલ સચાને જણાવ્યું હતું કે, આસારામે મને પી.એ. બનાવી દીધો હતો આ માટે હું નારાયણ સાંઈની બિલકુલ નજીક રહ્યો છું. કેટલીય વખત બાપ-બેટાની રંગરેલિયા જોઈ હતી. આસારામ દેશી ઈંડા ખાતો, મરઘી મગાવતો, યૌન શક્તિવર્ધક દવા લેતો હતો. કેટલીય છોકરીઓના તેણે ગર્ભપાત પણ કરાવ્યા હતા.
જ્યારે બીજો સાક્ષી એવા ઉત્તર પ્રદેશના લખનઉના રાહુલ સચાને જણાવ્યું હતું કે, આસારામે મને પી.એ. બનાવી દીધો હતો આ માટે હું નારાયણ સાંઈની બિલકુલ નજીક રહ્યો છું. કેટલીય વખત બાપ-બેટાની રંગરેલિયા જોઈ હતી. આસારામ દેશી ઈંડા ખાતો, મરઘી મગાવતો, યૌન શક્તિવર્ધક દવા લેતો હતો. કેટલીય છોકરીઓના તેણે ગર્ભપાત પણ કરાવ્યા હતા.
4/10
આસારામ અને નારાયણ સાંઈની કરતૂતોનો સાક્ષી એવા પાનીપતના રહીશ મહેન્દ્ર ચાવલાએ જણાવ્યું હતું કે, આસારામની સાધિકાઓ છોકરીઓનું બ્રેઈન વોશ કરીને સમર્પણ માટે તૈયાર કરતી હતી. એ બાદ તે છોકરીઓનું યૌનશોષણ કરતો હતો. એવો જ ઐય્યાશ નારાયણ સાંઈ પણ હતો.
આસારામ અને નારાયણ સાંઈની કરતૂતોનો સાક્ષી એવા પાનીપતના રહીશ મહેન્દ્ર ચાવલાએ જણાવ્યું હતું કે, આસારામની સાધિકાઓ છોકરીઓનું બ્રેઈન વોશ કરીને સમર્પણ માટે તૈયાર કરતી હતી. એ બાદ તે છોકરીઓનું યૌનશોષણ કરતો હતો. એવો જ ઐય્યાશ નારાયણ સાંઈ પણ હતો.
5/10
પીડિતાની માતાએ નિવેદન આપ્યું હતું કે, આસારામ બીજા જ દિવસે કહેવા લાગ્યો કે છોકરીને આશ્રમ મોકલી આપો, નહીંતર તમારી દીકરી આવારા થઈ જશે અને ઘરથી ભાગી જશે. અમે જેને સંત માનતા હતા તેણે જ મારી દીકરીનું જીવન ખરાબ કરી નાખ્યું.
પીડિતાની માતાએ નિવેદન આપ્યું હતું કે, આસારામ બીજા જ દિવસે કહેવા લાગ્યો કે છોકરીને આશ્રમ મોકલી આપો, નહીંતર તમારી દીકરી આવારા થઈ જશે અને ઘરથી ભાગી જશે. અમે જેને સંત માનતા હતા તેણે જ મારી દીકરીનું જીવન ખરાબ કરી નાખ્યું.
6/10
આસારામ અંગે પીડિતાના પિતાએ નિવેદન આપ્યું હતું કે, હું અને મારો પરિવાર આસારામને 11 વર્ષ સુધી ભગવાનની જેમ પૂજતો રહ્યો. તેણે જ મારી નાની દીકરીની સાથે શરમજનક હરકત કરી. ત્યાં કેટલીય છોકરીઓ છે. કોઈની પણ સાથે તે એવું કરી શકે છે. એ માટે આસારામને કડક સજા મળવી જોઈએ.
આસારામ અંગે પીડિતાના પિતાએ નિવેદન આપ્યું હતું કે, હું અને મારો પરિવાર આસારામને 11 વર્ષ સુધી ભગવાનની જેમ પૂજતો રહ્યો. તેણે જ મારી નાની દીકરીની સાથે શરમજનક હરકત કરી. ત્યાં કેટલીય છોકરીઓ છે. કોઈની પણ સાથે તે એવું કરી શકે છે. એ માટે આસારામને કડક સજા મળવી જોઈએ.
7/10
પીડિતાએ જણાવ્યું હતું કે, આસારામ બાપુને મારો આખો પરિવાર ગુરુ માનતો હતો. તેમની શરણમાં રહેતા હતા અને આશ્રમમાં સેવા પણ કરતો હતો. પરંતુ આસારામ શેતાન અને ખરાબ માણસ નીકળ્યો. તે બાદ બંધ ઓરડામાં દોઢ કલાક સુધી મારી સાથે જબરજસ્તી પણ કરી હતી.
પીડિતાએ જણાવ્યું હતું કે, આસારામ બાપુને મારો આખો પરિવાર ગુરુ માનતો હતો. તેમની શરણમાં રહેતા હતા અને આશ્રમમાં સેવા પણ કરતો હતો. પરંતુ આસારામ શેતાન અને ખરાબ માણસ નીકળ્યો. તે બાદ બંધ ઓરડામાં દોઢ કલાક સુધી મારી સાથે જબરજસ્તી પણ કરી હતી.
8/10
અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન આસારામ પર લાગેલા આરોપો સાથે એક પછી એક રહસ્ય ખૂલતા ગયા હતા. તપાસ તેમના પુત્ર નારાયણ સાંઈ સુધી પણ પહોંચી હતી. કેટલાય મહિનાની સંતાકૂકડી બાદ નારાયણ સાંઈની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.
અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન આસારામ પર લાગેલા આરોપો સાથે એક પછી એક રહસ્ય ખૂલતા ગયા હતા. તપાસ તેમના પુત્ર નારાયણ સાંઈ સુધી પણ પહોંચી હતી. કેટલાય મહિનાની સંતાકૂકડી બાદ નારાયણ સાંઈની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.
9/10
2013 ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની રહીશ 16 વર્ષની છોકરીએ આરોપ લગાવ્યો હતો કે, આસારામે જોધપુર આશ્રમમાં તેનું યૌનશોષણ કર્યું છે. બે દિવસ બાદ જ છોકરીના પિતાએ દિલ્હીની કમલા માર્કેટ પોલીસ સ્ટેશન જઈ આસારામની વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. પોલીસે આસારામની વિરુદ્ધ આઇપીસીની કલમ 376, 342, 506 અને પોક્સોની કલમ હેઠળ કેસ દાખલ કરાયો હતો. પોલીસે પીડિતાના મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ કેસ રાજસ્થાન પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
2013 ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની રહીશ 16 વર્ષની છોકરીએ આરોપ લગાવ્યો હતો કે, આસારામે જોધપુર આશ્રમમાં તેનું યૌનશોષણ કર્યું છે. બે દિવસ બાદ જ છોકરીના પિતાએ દિલ્હીની કમલા માર્કેટ પોલીસ સ્ટેશન જઈ આસારામની વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. પોલીસે આસારામની વિરુદ્ધ આઇપીસીની કલમ 376, 342, 506 અને પોક્સોની કલમ હેઠળ કેસ દાખલ કરાયો હતો. પોલીસે પીડિતાના મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ કેસ રાજસ્થાન પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
10/10
જોધપુર: 16 વર્ષની સગીરા પર બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા જાતે બની બેઠેલા ગોડમેન આસારામ બાપુના કેસ પર જોધપુરની કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. બળાત્કાર કેસમાં નાસતા ફરતાં આસારામ ઇન્દોરમાં જ્યારે પ્રવચન આપવા પહોંચ્યા હતાં ત્યારે ભારે ધમાલ વચ્ચે 1 સપ્ટેમ્બર 2013ના દિવસે આસારામની પોલીસે ધરપકડ કરી હતી અને તેમને જોધપુર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર મામલે પીડિતા, પીડિતાના પિતા સહિત અનેક સાક્ષીઓએ નિવેદન આપ્યા હતાં.
જોધપુર: 16 વર્ષની સગીરા પર બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા જાતે બની બેઠેલા ગોડમેન આસારામ બાપુના કેસ પર જોધપુરની કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. બળાત્કાર કેસમાં નાસતા ફરતાં આસારામ ઇન્દોરમાં જ્યારે પ્રવચન આપવા પહોંચ્યા હતાં ત્યારે ભારે ધમાલ વચ્ચે 1 સપ્ટેમ્બર 2013ના દિવસે આસારામની પોલીસે ધરપકડ કરી હતી અને તેમને જોધપુર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર મામલે પીડિતા, પીડિતાના પિતા સહિત અનેક સાક્ષીઓએ નિવેદન આપ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
Embed widget