શોધખોળ કરો
આસારામ સેક્સ પાવર વધારવા માટે શક્તિવર્ધક દવા લેતો હતો, કોર્ટમાં કોણે આપ્યું હતું આ નિવેદન, જાણો વિગત
1/10

પીડિતાના પિતાનો મિત્ર એવો કૃપાલસિંહ શાહજહાંપુરમાં રહેતો હતો જેને 2015માં ગોળી મારવામાં આવી હતી. આસારામ અંગે તેણે જણાવ્યું હતું કે, શાહજહાંપુરનો આશ્રમ પીડિતાના પિતાના પૈસાથી બન્યો છે.
2/10

અમૃત પ્રજાપતિ આસારામનો વૈદ્ય હતો જેને 2014માં રાજકોટમાં ગોળી મારવામાં આવી છે. આ અંગે તેણે જણાવ્યું હતું કે, આસારામ યૌન શક્તિવર્ધક દવા લેતો હતો. તેમની ઐયાશીનો સાક્ષી રહ્યો છું. બળાત્કાર બાદ આસારામ કહેતો કે તે મહિલાઓનું કલ્યાણ કરી રહ્યો છે.
Published at : 25 Apr 2018 10:49 AM (IST)
View More





















