શોધખોળ કરો

17 વર્ષ બાદ મળશે ન્યાય, પત્રકાર મર્ડર કેસમાં બળાત્કારી બાબા રામ રહિમને આજે કોર્ટ સંભળાવશે સજા, જાણો વિગતે

1/4
2/4
રામ રહિમ સહિત બધા દોષીઓને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સજા સંભળાવવામાં આવશે. દોષીઓમાં રામ રહિમ ઉપરાંત કૃષ્ણ લાલ, નિર્મલ સિંહ અને કુલદીપ સિંહનું નામ સામેલ છે. સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટના જજ જગદીપ સિંહ સજા સંભળાવવાની કાર્યવાહી કરશે. કોર્ટમાં સુનાવણી બપોરે બે વાગે શરૂ થશે.
રામ રહિમ સહિત બધા દોષીઓને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સજા સંભળાવવામાં આવશે. દોષીઓમાં રામ રહિમ ઉપરાંત કૃષ્ણ લાલ, નિર્મલ સિંહ અને કુલદીપ સિંહનું નામ સામેલ છે. સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટના જજ જગદીપ સિંહ સજા સંભળાવવાની કાર્યવાહી કરશે. કોર્ટમાં સુનાવણી બપોરે બે વાગે શરૂ થશે.
3/4
નવી દિલ્હીઃ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા મામલે દોષી કરાર બળાત્કારી બાબા ગુરમીત રામ રહિમ અને અન્ય ત્રણને પંચકુલાની સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટ આજે સજા સંભળાવશે. 17 વર્ષ બાદ આ કેસમાં ન્યાય મળશે. ન્યાયની લડાઇ લડી રહેલા પત્રકાર રામચંદ્ર છત્રપતિના પરિવારનો ઇન્તજાર ખતમ થઇ જશે.
નવી દિલ્હીઃ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા મામલે દોષી કરાર બળાત્કારી બાબા ગુરમીત રામ રહિમ અને અન્ય ત્રણને પંચકુલાની સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટ આજે સજા સંભળાવશે. 17 વર્ષ બાદ આ કેસમાં ન્યાય મળશે. ન્યાયની લડાઇ લડી રહેલા પત્રકાર રામચંદ્ર છત્રપતિના પરિવારનો ઇન્તજાર ખતમ થઇ જશે.
4/4
નોંધનીય છે કે, પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાનો કેસ લગભગ 17 વર્ષ જુનો છે. 2002માં પત્રકારે ડેરા સચ્ચા સૌદાની ગતિવિધિઓ લખી બાદમાં 24 ઓક્ટોબર 2002માં મોડી રાત્રે હુમલાખોરોએ પત્રકાર રામચંદ્ર છત્રપતિનું તેમના ઘરની બહાર ગોળી મારીને મર્ડર કરી દીધુ હતુ.
નોંધનીય છે કે, પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાનો કેસ લગભગ 17 વર્ષ જુનો છે. 2002માં પત્રકારે ડેરા સચ્ચા સૌદાની ગતિવિધિઓ લખી બાદમાં 24 ઓક્ટોબર 2002માં મોડી રાત્રે હુમલાખોરોએ પત્રકાર રામચંદ્ર છત્રપતિનું તેમના ઘરની બહાર ગોળી મારીને મર્ડર કરી દીધુ હતુ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
Embed widget