શોધખોળ કરો
મોદી સરકાર સામે બાબા રામદેવે ખોલ્યો મોરચો, દેશમાં બેરોજગારીને લઇને ઉઠાવ્યા સવાલ
1/4

ઉલ્લેખનીય છે કે આ પહેલા બાબા રામદેવે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારે મુદ્દે સવાલો ઉઠાવી ચુક્યા છે. એક તરફ વિપક્ષ સરકારને બેરોજગારી અને અન્ય મુદ્દાઓ ઘેરી રહ્યું છે તો બાબ રામદેવ પણ વિપક્ષના સમર્થનમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે બાબા રામદેવની આ લડાઈ સરકારની વિરૂદ્ધ કેટલા સમય સુધી ચાલશે.
2/4

બાબા રામદેવે પતંજલિને લઈને દાવો કર્યો કે તેઓ સતત નોકરી આપી રહ્યા છે. બાબા રામદેવે જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં સેલ્સ ડિપાટમેન્ટની વાત કરવામાં આવે તો 11 હજાર નોકરીઓ આપવામાં આવી છે.
Published at : 19 Jul 2018 05:18 PM (IST)
View More





















