શોધખોળ કરો

રાહુલને જોઈને ભાજપના સાંસદોને કેમ લાગે છે ડર અને પાછા હટી જાય છે ? રાહુલે શું આપ્યું રસપ્રદ કારણ ?

1/5
2/5
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત વખતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અચાનક ભેટી પડ્યા એ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. રાહુલ ગાંધીના આ વર્તનની ચર્ચા હજુ પણ ચાલી રહી છે ત્યારે રાહુલે એક રસપ્રદ વાત કહી છે.
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત વખતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અચાનક ભેટી પડ્યા એ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. રાહુલ ગાંધીના આ વર્તનની ચર્ચા હજુ પણ ચાલી રહી છે ત્યારે રાહુલે એક રસપ્રદ વાત કહી છે.
3/5
રાહુલે કહ્યું કે, અવિશ્વાસની દરખાસ્ત પછી ભાજપના સાંસદો તેમનાથી દૂર ભાગે છે અને માનો કે સામે આવી જ જવાય તો ડરીને બે ડગલાં પાછા હટી જાય છે. તેમને એવો જર લાગે છે કે, હું ક્યાંય તેમને ભેટી ના પડું. મને તેમને ભેટતા જોઈને પાર્ટી હાઈકમાન્ડ તેમનાં પત્તાં કાપી નાંખશે એવો તેમને ડર લાગે છે.
રાહુલે કહ્યું કે, અવિશ્વાસની દરખાસ્ત પછી ભાજપના સાંસદો તેમનાથી દૂર ભાગે છે અને માનો કે સામે આવી જ જવાય તો ડરીને બે ડગલાં પાછા હટી જાય છે. તેમને એવો જર લાગે છે કે, હું ક્યાંય તેમને ભેટી ના પડું. મને તેમને ભેટતા જોઈને પાર્ટી હાઈકમાન્ડ તેમનાં પત્તાં કાપી નાંખશે એવો તેમને ડર લાગે છે.
4/5
રાહુલે કહ્યું કે, ભાજપના નેતાઓની વિચારધારા મારી વિચારધારા કરતાં અલગ હોઈ શકે પણ તેના કારણે હું તેમેન નફરત કરતો નથી. રાહુલે કહ્યું કે, કોઈના વિચારનો વિરોધ તમે પૂરી તાકાતથી કરી શકો પણ આ દ કારણથી તેને નફરત ના કરી શકો. નફરત કરવી એ અંગત પસંદગી છે એવું રાહુલે કહ્યું.
રાહુલે કહ્યું કે, ભાજપના નેતાઓની વિચારધારા મારી વિચારધારા કરતાં અલગ હોઈ શકે પણ તેના કારણે હું તેમેન નફરત કરતો નથી. રાહુલે કહ્યું કે, કોઈના વિચારનો વિરોધ તમે પૂરી તાકાતથી કરી શકો પણ આ દ કારણથી તેને નફરત ના કરી શકો. નફરત કરવી એ અંગત પસંદગી છે એવું રાહુલે કહ્યું.
5/5
રાહુલ ગાંધીએ એક પુસ્તકના વિમોચન પ્રસંગે આ વાત કહી હતી. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજર રહ્યા હતા. રાહુલે કહ્યું કે, હું અડવાણીજીના વિચારો સાથે સહમત ના હોઉં એવું બને પણ તેનો અર્થ એ નથી કે હું અડવાણીજીને નફરત કરું છું.
રાહુલ ગાંધીએ એક પુસ્તકના વિમોચન પ્રસંગે આ વાત કહી હતી. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજર રહ્યા હતા. રાહુલે કહ્યું કે, હું અડવાણીજીના વિચારો સાથે સહમત ના હોઉં એવું બને પણ તેનો અર્થ એ નથી કે હું અડવાણીજીને નફરત કરું છું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
Embed widget