શોધખોળ કરો
ભાજપના ધારાસભ્યનું એલાનઃ મોદીનું પ્લેન હશે તો પણ નહીં ઉતરવા દઈએ
1/6

સોમવારે પોસ્ટ ઑફિસની પાસપોર્ટ સેવા કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે રાજાવતે શહેરની ખરાબ એર કનેક્ટિવિટી અંગે આક્રોશ ઠાલવતાં આ એલાન કર્યું. રાજાવતે કહ્યું કે , મને એવું લાગે છે કે કોટાનું એકમાત્ર એરપોર્ટ VIPs માટે જ બન્યું છે, જનતા માટે નહી કેમ કે ત્યાં ફક્ત મોટાં લોકોના એરક્રાફ્ટ જ ઉતરી શકે છે.
2/6

રાજાવતે ગયા વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે, બંધારણ બનાવવામાં ભૂલ થઇ છે. બહુ પહેલાં જ ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઇતું હતું. તેમણે એકવાર પોલીસના પ્રોગ્રામમાં કહ્યું હતું કે હેલ્મેટ મૂર્ખ લોકો પહેરે છે અને તેને પહેરવી ફરજિયાત ન હોવી જોઇએ. આ પ્રસંગે પોલીસના ઘણા મોટા અધિકારીઓ હાજર હતા.
Published at : 06 Mar 2017 05:31 PM (IST)
Tags :
BJP MlaView More























