શોધખોળ કરો
કર્ણાટક: કુમારસ્વામીના મંત્રીમંડળનું આજે થશે વિસ્તરણ, કોંગ્રેસના કેટલા મંત્રીઓ લેશે શપથ
1/6

બીએસપીના એકમાત્ર ધારાસભ્ય એન.મહેશને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે કર્ણાટકમાં ચૂંટણી પહેલા જેડીએસ અને બીએસપી વચ્ચે ગઠબંધન થયું હતું અને બંને પાર્ટીઓએ મળીને ચૂંટણી લડી હતી. શપથગ્રહણ સમારોહમાં બીએસપીના વરિષ્ઠ નેતા સતીષ શર્મા પણ સામેલ થશે.
2/6

તેમણે કહ્યું હતું કે, મંત્રીમંડળમાં બેઠકો અને વિભાગોની ફાળવણી અંગે કોઈ જ મતભેદ નથી. વાસ્તવમાં તેમને ભાવિ મંત્રીમંડળની પસંદગી કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષને પૂરી સ્વતંત્રતા અપાઈ હતી.
Published at : 06 Jun 2018 09:36 AM (IST)
Tags :
Rahul GandhiView More





















