શોધખોળ કરો

કર્ણાટક: કુમારસ્વામીના મંત્રીમંડળનું આજે થશે વિસ્તરણ, કોંગ્રેસના કેટલા મંત્રીઓ લેશે શપથ

1/6
બીએસપીના એકમાત્ર ધારાસભ્ય એન.મહેશને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે કર્ણાટકમાં ચૂંટણી પહેલા જેડીએસ અને બીએસપી વચ્ચે ગઠબંધન થયું હતું અને બંને પાર્ટીઓએ મળીને ચૂંટણી લડી હતી. શપથગ્રહણ સમારોહમાં બીએસપીના વરિષ્ઠ નેતા સતીષ શર્મા પણ સામેલ થશે.
બીએસપીના એકમાત્ર ધારાસભ્ય એન.મહેશને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે કર્ણાટકમાં ચૂંટણી પહેલા જેડીએસ અને બીએસપી વચ્ચે ગઠબંધન થયું હતું અને બંને પાર્ટીઓએ મળીને ચૂંટણી લડી હતી. શપથગ્રહણ સમારોહમાં બીએસપીના વરિષ્ઠ નેતા સતીષ શર્મા પણ સામેલ થશે.
2/6
તેમણે કહ્યું હતું કે, મંત્રીમંડળમાં બેઠકો અને વિભાગોની ફાળવણી અંગે કોઈ જ મતભેદ નથી. વાસ્તવમાં તેમને ભાવિ મંત્રીમંડળની પસંદગી કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષને પૂરી સ્વતંત્રતા અપાઈ હતી.
તેમણે કહ્યું હતું કે, મંત્રીમંડળમાં બેઠકો અને વિભાગોની ફાળવણી અંગે કોઈ જ મતભેદ નથી. વાસ્તવમાં તેમને ભાવિ મંત્રીમંડળની પસંદગી કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષને પૂરી સ્વતંત્રતા અપાઈ હતી.
3/6
બીજી તરફ મંત્રીમંડળમાં બેઠકો અને વિભાગોની ફાળવણી અંગે જેડીએસ વિધાનસભ્યોની વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાનું નકારી કાઢ્યું હતું અને કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ દેવેગોવડાને બીજા તબક્કાના મંત્રીમંડળના વિસ્તાર માટે સ્વતંત્રતા અપાઈ છે.
બીજી તરફ મંત્રીમંડળમાં બેઠકો અને વિભાગોની ફાળવણી અંગે જેડીએસ વિધાનસભ્યોની વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાનું નકારી કાઢ્યું હતું અને કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ દેવેગોવડાને બીજા તબક્કાના મંત્રીમંડળના વિસ્તાર માટે સ્વતંત્રતા અપાઈ છે.
4/6
રાજભવનમાં થવા જઈ રહેલા આ શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસના 21 કે 22 મંત્રીઓ થપથ લેશે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે.શિવકુમાર પણ સામેલ હશે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા જી.પરમેશ્વરે કેબિનેટના પહેલા વિસ્તરણની વાતને સમર્થન આપ્યું હતું. કર્ણાટકમાં બુધવારે બપોરે 2 કલાકે કુમારસ્વામીની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
રાજભવનમાં થવા જઈ રહેલા આ શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસના 21 કે 22 મંત્રીઓ થપથ લેશે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે.શિવકુમાર પણ સામેલ હશે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા જી.પરમેશ્વરે કેબિનેટના પહેલા વિસ્તરણની વાતને સમર્થન આપ્યું હતું. કર્ણાટકમાં બુધવારે બપોરે 2 કલાકે કુમારસ્વામીની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
5/6
કર્ણાટકનાં મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીએ જણાવ્યું હતું તે, રાજ્યમાં જેડીએસ-કોંગ્રેસ મોરચા સરકારના પહેલા તબક્કાના મંત્રીમંડળનું વિસ્તરણ આજે (બુધવાર) કરવામાં આવશે. જેમાં JDSના ઓછામાં ઓછા 9 ધારાસભ્યો મંત્રી બનશે. નવા બનેલા મંત્રીમંડળમાં 20થી વધુ મંત્રીઓના શામેલ કરવાની સંભાવના છે. કોંગ્રેસ અને જેડીએસમાં 22-12ના ફોર્મ્યુલા પર સમાધાન કરવામાં આવ્યું હતું.
કર્ણાટકનાં મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીએ જણાવ્યું હતું તે, રાજ્યમાં જેડીએસ-કોંગ્રેસ મોરચા સરકારના પહેલા તબક્કાના મંત્રીમંડળનું વિસ્તરણ આજે (બુધવાર) કરવામાં આવશે. જેમાં JDSના ઓછામાં ઓછા 9 ધારાસભ્યો મંત્રી બનશે. નવા બનેલા મંત્રીમંડળમાં 20થી વધુ મંત્રીઓના શામેલ કરવાની સંભાવના છે. કોંગ્રેસ અને જેડીએસમાં 22-12ના ફોર્મ્યુલા પર સમાધાન કરવામાં આવ્યું હતું.
6/6
કર્ણાટક: કર્ણાટકમાં બુધવારે જેડીએ-કોંગ્રેસ સરકારના મંત્રીમંડળનો સાથે શપથ ગ્રહણ સમારોહ રાખવામાં આવ્યો છે. બપોરે અંદાજે 2 વાગે રાજ્યપાલ વજુભાઈ વાળા રાજભવનમાં નવા મંત્રીઓને શપથ અપાવશે.
કર્ણાટક: કર્ણાટકમાં બુધવારે જેડીએ-કોંગ્રેસ સરકારના મંત્રીમંડળનો સાથે શપથ ગ્રહણ સમારોહ રાખવામાં આવ્યો છે. બપોરે અંદાજે 2 વાગે રાજ્યપાલ વજુભાઈ વાળા રાજભવનમાં નવા મંત્રીઓને શપથ અપાવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget