શોધખોળ કરો

PM મોદીના અરૂણાચલ પ્રવાસનો ચીને કર્યો વિરોધ, વિદેશ મંત્રાલયે આપ્યો જડબાતોડ જવાબ, જાણો વિગત

1/4
ચીનના વિરોધ પર ભારતીય વિદેશ મંત્રાલયે તરત જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે જવાબમાં કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. ભારતીય નેતા સમય-સમય પર અરુણાચલ પ્રદેશનો પ્રવાસ કરે છે. કારણ કે તે ભારતના અન્ય ભાગોમાં પણ જાય છે. આ વાત ઘણી વખત ચીની પક્ષને બતાવી દેવામાં આવી છે.
ચીનના વિરોધ પર ભારતીય વિદેશ મંત્રાલયે તરત જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે જવાબમાં કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. ભારતીય નેતા સમય-સમય પર અરુણાચલ પ્રદેશનો પ્રવાસ કરે છે. કારણ કે તે ભારતના અન્ય ભાગોમાં પણ જાય છે. આ વાત ઘણી વખત ચીની પક્ષને બતાવી દેવામાં આવી છે.
2/4
ઇટાનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પૂર્વોત્તરના ત્રણ રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસે છે. મોદીએ અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં જનસભાને સંબોધી હતી. જેના પર પડોશી દેશ ચીને વિરોધ નોંધાવ્યો છે. ચીનના વિદેશ મંત્રીએ પ્રવાસની ટિકા કરતા કહ્યું હતું કે તે આ ક્ષેત્રમાં ભારતીય નેતાઓના પ્રવાસનો વિરોધ કરે છે. આગામી લોકસભા ચૂંટણીને જોતા પીએમ મોદીએ આજે ઘણા સ્થળે પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે અરુણાચલ પ્રદેશમાં પણ એક જનસભાને સંબોધિત કરી હતી.
ઇટાનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પૂર્વોત્તરના ત્રણ રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસે છે. મોદીએ અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં જનસભાને સંબોધી હતી. જેના પર પડોશી દેશ ચીને વિરોધ નોંધાવ્યો છે. ચીનના વિદેશ મંત્રીએ પ્રવાસની ટિકા કરતા કહ્યું હતું કે તે આ ક્ષેત્રમાં ભારતીય નેતાઓના પ્રવાસનો વિરોધ કરે છે. આગામી લોકસભા ચૂંટણીને જોતા પીએમ મોદીએ આજે ઘણા સ્થળે પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે અરુણાચલ પ્રદેશમાં પણ એક જનસભાને સંબોધિત કરી હતી.
3/4
બંને દેશો 2017માં ડોકલામ વિવાદ પછી એકબીજા પર વિશ્વાસ અને સંબંધોને મજબુત કરવા પ્રયત્ન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ ગત વર્ષે ઘણી વાતચીત કરી હતી. જેનાથી બંને દેશો વચ્ચે વેપારને વધારી શકાય.
બંને દેશો 2017માં ડોકલામ વિવાદ પછી એકબીજા પર વિશ્વાસ અને સંબંધોને મજબુત કરવા પ્રયત્ન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ ગત વર્ષે ઘણી વાતચીત કરી હતી. જેનાથી બંને દેશો વચ્ચે વેપારને વધારી શકાય.
4/4
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચીન ભારતથી એ અપીલ કરે છે કે દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિને જોતા તે ચીનની ચિંતા અને તેના હિતોનું સન્માન કરે. બંને દેશો વચ્ચેના સંબંધોની પ્રગતિ પર ધ્યાન આપે અને બાબતોથી દૂર રહે જેનાથી વિવાદ ઉભો થઈ શકે છે. બોર્ડરથી જોડાયેલ સંવેદનશીવ મુદ્દા વધારે જટિલ બની શકે છે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચીન ભારતથી એ અપીલ કરે છે કે દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિને જોતા તે ચીનની ચિંતા અને તેના હિતોનું સન્માન કરે. બંને દેશો વચ્ચેના સંબંધોની પ્રગતિ પર ધ્યાન આપે અને બાબતોથી દૂર રહે જેનાથી વિવાદ ઉભો થઈ શકે છે. બોર્ડરથી જોડાયેલ સંવેદનશીવ મુદ્દા વધારે જટિલ બની શકે છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Protest: ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ, મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
Embed widget