શોધખોળ કરો
કોંગ્રેસના દાવા પ્રમાણે મનમોહનસિંહના શાસનમાં ક્યારે ક્યારે અને ક્યાં કરાઈ હતી સર્જીકલ સ્ટ્રાઈક
1/5

ડોન ન્યૂઝપેપરે દાવો કર્યો હતો કે ભારતીય સૈનિકોએ સરહદ ક્રોસ કરીને હુમલો કર્યો હતો. પાકિસ્તાની વિદેશ વિભાગે નિંદા કરતા કહ્યુ હતું કે, બંન્ને દેશો સંબંધોને યોગ્ય દિશામાં વાળી રહ્યા છે ત્યારે આ ઘટના બની છે. પરંતુ ભારતીય આર્મીએ પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયરનો ઉલ્લંઘન કર્યાનો દાવો કર્યો હતો. વર્ષ 2014માં 13 જાન્યુઆરીના રોજ તત્કાલિન ભારતીય સૈન્ય વડા બિક્રમસિંહે કહ્યુ હતું કે, ભારતીય સૈન્યએ એલઓસી પર 10 પાકિસ્તાની સૈનિકોને ઠાર મારી પાકિસ્તાનને જોરદાર વળતો હુમલો આપ્યો છે.
2/5

ભારતીય આર્મીના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ જે.એસ.બરારે દાવો કર્યો હતો કે, 30 ઓગસ્ટ,2011ના રોજ પાકિસ્તાને કેરાન સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો. વર્ષ 2013માં 28,જૂલાઇના રોજ એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતું કે ઓચિંતા હુમલામાં એક પાકિસ્તાની સૈનિક ઠાર મરાયો હતો અને અન્ય કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા.
Published at : 05 Oct 2016 04:10 PM (IST)
View More





















