શોધખોળ કરો
કૉંગ્રેસે ઉપરાષ્ટ્રપતિના નિર્ણય વિરુદ્ધ CJI મહાભિયોગ પ્રસ્તાવ પર SCમાં કરેલી અરજી પાછી ખેંચી
1/6

તેમણે કહ્યું કે માત્ર ન્યાયિક આદેશ દ્વારા જ બંધારણિય પીઠને મોકવામાં આવે છે, પ્રશાસનિક આદેશ દ્વારા નહીં, અમને તે આદેશ જોઈએ કે કોણે આ અરજીને પાંચ જજોની પીઠ પાસે મોકલ્યો. અમે આદેશ મળ્યા બાદ તેને પડકાર આપવા પર વિચાર કરીશું.
2/6

સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલાનો નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો. મહાભિયોગના પ્રસ્તાવને વેંકૈયા નાયડૂએ રદ કરવાની અરજી ત્યારે પાછી ખેંચી, જ્યારે 5 જજની પીઠે બંધારણિય પીઠના ગઠનને લઈને પ્રશાસનિક ઓર્ડરની કોપી શેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતાં પ્રશાંત ભૂષણે કહ્યું કે આ ઘણું જ નિરાશાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે કે બંધારણિય પીઠે પ્રશાસનિક ઓર્ડરની કોપી શેર કરવાનો ઈન્કાર કરી દીધો.
Published at : 08 May 2018 06:40 PM (IST)
View More





















