શોધખોળ કરો

લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા પાછળ આ કારણ છે જવાબદાર, જાણો

1/5
ક્લીન નોટ પોલિસીના હેતુને ધ્યાનમાં રાખવા અને સામાન્ય લોકોની રૂ.100ની નોટોની જરૂરીયાતને પૂરી કરી શકાય તે માટે બેન્કોએ રીટેલ ઉપયોગ માટે વિસ્તૃત રીતે ઉપયોગમાં લેવાતા ATMs મારફત રૂ.100ની બેન્કનોટોનો ફ્લો વધારવો જોઇએ.
ક્લીન નોટ પોલિસીના હેતુને ધ્યાનમાં રાખવા અને સામાન્ય લોકોની રૂ.100ની નોટોની જરૂરીયાતને પૂરી કરી શકાય તે માટે બેન્કોએ રીટેલ ઉપયોગ માટે વિસ્તૃત રીતે ઉપયોગમાં લેવાતા ATMs મારફત રૂ.100ની બેન્કનોટોનો ફ્લો વધારવો જોઇએ.
2/5
આરબીઆઇએ પોતાના આ સરક્યુલરમાં 5 મે, 2016ના સરક્યુલરના રેફરન્સમાં `ક્લીન નોટ પોલિસી'ના હેતુ માટે બેન્કોએ 100 રૂપિયાની ચલણી નોટો લોકોને મળી રહે તે માટે નવા એટીએમ સ્થાપવા બેન્કોને જણાવ્યુ હતું.
આરબીઆઇએ પોતાના આ સરક્યુલરમાં 5 મે, 2016ના સરક્યુલરના રેફરન્સમાં `ક્લીન નોટ પોલિસી'ના હેતુ માટે બેન્કોએ 100 રૂપિયાની ચલણી નોટો લોકોને મળી રહે તે માટે નવા એટીએમ સ્થાપવા બેન્કોને જણાવ્યુ હતું.
3/5
રિઝર્વ બેન્કના અગાઉના બે સરક્યુલરોમાં એવા નિર્દેશ મળે છે કે તેણે સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે માટે 100 રૂપિયાની ચલણી નોટોનું સરક્યુલેશન વધારવા નવા એટીએમ બેસાડવા અને હયાત એટીએમને માટે સક્ષમ કરવા બેન્કોના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર્સ અને સીઇઓને 5 મે, 2016ના સરક્યુલરમાં જણાવ્યું હતું. પરંતુ બેન્કોએ તેનો અમલ કર્યો ન હતો. તેથી તેને રીમાઇન્ડ કરવા 2 નવેમ્બરના રોજ ફરીવાર એક સરક્યુલર મોકલીને 15 દિવસમાં એક પાઇલોટ પ્રોજેક્ટ તરીકે 10 ટકા ATMsને કેલિબરેટ કરવા જણાવ્યું હતું.
રિઝર્વ બેન્કના અગાઉના બે સરક્યુલરોમાં એવા નિર્દેશ મળે છે કે તેણે સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે માટે 100 રૂપિયાની ચલણી નોટોનું સરક્યુલેશન વધારવા નવા એટીએમ બેસાડવા અને હયાત એટીએમને માટે સક્ષમ કરવા બેન્કોના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર્સ અને સીઇઓને 5 મે, 2016ના સરક્યુલરમાં જણાવ્યું હતું. પરંતુ બેન્કોએ તેનો અમલ કર્યો ન હતો. તેથી તેને રીમાઇન્ડ કરવા 2 નવેમ્બરના રોજ ફરીવાર એક સરક્યુલર મોકલીને 15 દિવસમાં એક પાઇલોટ પ્રોજેક્ટ તરીકે 10 ટકા ATMsને કેલિબરેટ કરવા જણાવ્યું હતું.
4/5
નવી દિલ્લીઃ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યાના 10 દિવસ બાદ પણ બેન્કોની આગળ લોકોની લાઇનમાં ઘટાડો થઇ રહ્યો નથી. વિરોધ પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે મોદી સરકારને કાંઇ પણ આયોજન અને વિચાર્યા વિના જ નોટબંદીનો નિર્ણય લઇ લીધો છે જેથી લોકો પરેશાન થઇ રહ્યા છે. મોટા ભાગના લોકો માને છે કે આવો નિર્ણય કરવા પાછળ સરકારે અગાઉથી એવું આયોજન કરવું જોઇએ કે જેથી સામાન્ય પ્રજાને હાડમારી વેઠવી ન પડે. પરંતુ આરબીઆઇએ સરકારના નોટબંધીના પગલા અગાઉ બેન્કોને 100 રૂપિયાની ચલણી નોટોનો ફ્લો વધારવાનો આદેશ આપ્યો હતો તે કાંઇ અલગ જ સંકેત આપે છે.
નવી દિલ્લીઃ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યાના 10 દિવસ બાદ પણ બેન્કોની આગળ લોકોની લાઇનમાં ઘટાડો થઇ રહ્યો નથી. વિરોધ પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે મોદી સરકારને કાંઇ પણ આયોજન અને વિચાર્યા વિના જ નોટબંદીનો નિર્ણય લઇ લીધો છે જેથી લોકો પરેશાન થઇ રહ્યા છે. મોટા ભાગના લોકો માને છે કે આવો નિર્ણય કરવા પાછળ સરકારે અગાઉથી એવું આયોજન કરવું જોઇએ કે જેથી સામાન્ય પ્રજાને હાડમારી વેઠવી ન પડે. પરંતુ આરબીઆઇએ સરકારના નોટબંધીના પગલા અગાઉ બેન્કોને 100 રૂપિયાની ચલણી નોટોનો ફ્લો વધારવાનો આદેશ આપ્યો હતો તે કાંઇ અલગ જ સંકેત આપે છે.
5/5
આરબીઆઇએ જણાવ્ચું કે આ દિશામાં બેન્કોને પ્રોત્સાહિત કરવા એક પાઇલોટ પ્રોજેક્ટ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં દેશના 10% ATMsને ખાસ 100 રૂપિયાનો બેન્કનોટો વહેંચવા માટે કેલિબરેટ કરવામાં આવશે. તેથી આ વ્યવસ્થાને સરળ બનાવવા તમે તમારા 10% ATMs કેલિબરેટ કરવાની સલાહ છે.
આરબીઆઇએ જણાવ્ચું કે આ દિશામાં બેન્કોને પ્રોત્સાહિત કરવા એક પાઇલોટ પ્રોજેક્ટ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં દેશના 10% ATMsને ખાસ 100 રૂપિયાનો બેન્કનોટો વહેંચવા માટે કેલિબરેટ કરવામાં આવશે. તેથી આ વ્યવસ્થાને સરળ બનાવવા તમે તમારા 10% ATMs કેલિબરેટ કરવાની સલાહ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget