શોધખોળ કરો

અખિલેશ યાદવે ભાજપ લોકસભામાં હારે તો કોને વડાપ્રધાનપદે બેસાડવાની તરફેણ કરી ? જાણો વિગત

1/4
2/4
લખનઉઃ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશમાં આગામી લોકસભાની ચૂંટણી સાથે મળીને લડશે. શનિવારે બંન્ને પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી તેની જાહેરાત કરી હતી. આ દરમિયાન બંન્ને ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ કહ્યું કે, આ ગુરુ ચેલાની (નરેન્દ્ર મોદી અને અમિત શાહ) ઉંઘ ઉડાવનારી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે.  દરમિયાન અખિલેશ યાદવને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ માયાવતીને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે પોતાનું સમર્થન આપશે તો તેના પર અખિલેશ યાદવે કહ્યું કે, તે ઉત્તરપ્રદેશમાંથી કોઇને વડાપ્રધાન બનાવવાના વિચારનું સમર્થન કરે છે. અખિલેશ આ જવાબ આપી આડકતરી રીતે રાહુલ ગાંધીને પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું હતું કારણ કે રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી સાંસદ છે.
લખનઉઃ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશમાં આગામી લોકસભાની ચૂંટણી સાથે મળીને લડશે. શનિવારે બંન્ને પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી તેની જાહેરાત કરી હતી. આ દરમિયાન બંન્ને ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ કહ્યું કે, આ ગુરુ ચેલાની (નરેન્દ્ર મોદી અને અમિત શાહ) ઉંઘ ઉડાવનારી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. દરમિયાન અખિલેશ યાદવને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ માયાવતીને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે પોતાનું સમર્થન આપશે તો તેના પર અખિલેશ યાદવે કહ્યું કે, તે ઉત્તરપ્રદેશમાંથી કોઇને વડાપ્રધાન બનાવવાના વિચારનું સમર્થન કરે છે. અખિલેશ આ જવાબ આપી આડકતરી રીતે રાહુલ ગાંધીને પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું હતું કારણ કે રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી સાંસદ છે.
3/4
દરમિયાન માયાવતીએ 1995ના ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, ભાજપને હરાવવા અને દેશ હિતમાં તેમણે જૂની વાતોને પાછળ છોડવાનો નિર્ણય કર્યો છે. ભાજપ અને કોગ્રેસ બંન્નેની એક જ નીતિ છે. કોગ્રેસે દેશમા ઇમરજન્સી લગાવી, બોર્ફોર્સમાં કોગ્રેસની સરકાર ગઇ, રાફેલમાં ભાજપની સરકાર જશે. ભાજપ જાતિવાદી અને સાંપ્રદાયિક છે. જનવિરોધી પાર્ટીને સત્તામાં આવતી રોકીશું. ભાજપ સરકારી મશીનરી દુરુપયોગ કરી રહી છે. માયાવતીએ કહ્યું કે, જો ભાજપ ઇવીએમમાં ગરબડ નહી કરે અને રામ મંદિરના મુદ્દાથી ધાર્મિક ભાવનાઓને ઉકસાવશે નહી તો ભાજપ એન્ડ કંપનીને અમે સત્તામા આવતી રોકી શકીશું. નોંધનીય છે કે ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકમાંથી સપા અને બસપા 38-38 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે બે બેઠકો અન્ય પક્ષો માટે છે અને રાયબરેલી અને અમેઠી બેઠકો કોગ્રેસ માટે છોડી દીધી છે.
દરમિયાન માયાવતીએ 1995ના ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, ભાજપને હરાવવા અને દેશ હિતમાં તેમણે જૂની વાતોને પાછળ છોડવાનો નિર્ણય કર્યો છે. ભાજપ અને કોગ્રેસ બંન્નેની એક જ નીતિ છે. કોગ્રેસે દેશમા ઇમરજન્સી લગાવી, બોર્ફોર્સમાં કોગ્રેસની સરકાર ગઇ, રાફેલમાં ભાજપની સરકાર જશે. ભાજપ જાતિવાદી અને સાંપ્રદાયિક છે. જનવિરોધી પાર્ટીને સત્તામાં આવતી રોકીશું. ભાજપ સરકારી મશીનરી દુરુપયોગ કરી રહી છે. માયાવતીએ કહ્યું કે, જો ભાજપ ઇવીએમમાં ગરબડ નહી કરે અને રામ મંદિરના મુદ્દાથી ધાર્મિક ભાવનાઓને ઉકસાવશે નહી તો ભાજપ એન્ડ કંપનીને અમે સત્તામા આવતી રોકી શકીશું. નોંધનીય છે કે ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકમાંથી સપા અને બસપા 38-38 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે બે બેઠકો અન્ય પક્ષો માટે છે અને રાયબરેલી અને અમેઠી બેઠકો કોગ્રેસ માટે છોડી દીધી છે.
4/4
માયાવતીના વખાણ કરતા અખિલેશ યાદવે કહ્યું કે, તે આ ગઠબંધન માટે બે પગલા પાછળ હટવા માટે તૈયાર છે પરંતુ બસપા પ્રમુખે તેને સન્માન આપ્યું છે. આ માટે તે માયાવતીનો આભાર માને છે. સપાના તમામ કાર્યકર્તાઓ સમજી લે કે માયાવતીજીનું અપમાન મારું અપમાન છે. ભારત માતાનો દીકરો એવું કરે છે તો તે ખોટું છે.
માયાવતીના વખાણ કરતા અખિલેશ યાદવે કહ્યું કે, તે આ ગઠબંધન માટે બે પગલા પાછળ હટવા માટે તૈયાર છે પરંતુ બસપા પ્રમુખે તેને સન્માન આપ્યું છે. આ માટે તે માયાવતીનો આભાર માને છે. સપાના તમામ કાર્યકર્તાઓ સમજી લે કે માયાવતીજીનું અપમાન મારું અપમાન છે. ભારત માતાનો દીકરો એવું કરે છે તો તે ખોટું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget