શોધખોળ કરો
JEE એડવાન્સનું પરિણામ જાહેર, પંચકુલાનો પ્રણવ ગોયલ બન્યો ટોપર
1/4

પરિણામો પછી, સીટની પસંદગી પ્રક્રિયા 15 જૂનથી કોલેજોમાં શરૂ થશે. આર્કિટેક્ચરલ એપ્ટિટ્યુડ ટેસ્ટમાં સફળ થાય તે ઉમેદવારો 18મી જૂન પછી કોલેજોની પસંદગી કરી શકશે. સંયુક્ત બેઠક ફાળવણી અધિકારી 27મી જૂનના રોજ ફાળવણી કરશે. પ્રથમ બેઠકની નોંધણી માટેની છેલ્લી તારીખ 25 જૂન છે.
2/4

અગાઉ, આ વર્ષે 1,60,716 વિદ્યાર્થીઓ IITની પરિક્ષા માટે નોંધણી કરાવી હતી. ગત વર્ષે 1,72,024 ઉમેદવારો રજીસ્ટર થયા હતા. આ વર્ષે, લગભગ 70,000 ઉમેદવારોએ JEE મેઇનમાં ક્વોલિફાઇંગ થયા પછી પણ નોંધણી કરાવી ન હતી. 2016માં, JEE એડવાન્સ માટે રજીસ્ટ્રેશન મેળવતા ઉમેદવારોની સંખ્યા 1,55,948 હતી. JEE એડવાન્સમાં 2016માં 36,566 ઉમેદવારો સફળ થયા હતા અને 2017માં 50,455 ઉમેદવારો સફળ થયા હતા.
Published at : 10 Jun 2018 04:29 PM (IST)
View More





















