શોધખોળ કરો
ઐયર પહેલાં આ નેતાઓ પણ મોદી પર આપી ચુક્યા છે વિવાદિત નિવેદન
1/6

સોનિયા ગાંધીઃ 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે સભાને સંબોધન દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યા હતા. પરંતુ મોદીએ આ શબ્દ પકડીને ચૂંટણી સભાઓ ગજવી અને મોદી મોતના નહીં પણ મતના સોદાગર સાબિત થયા હતા. આ ઉપરાંત 2014માં કર્ણાટકના ગુલબર્ગામાં એક સભાને સંબોધતા તેણે કહ્યું કે, ઝેરની ખેતી કરતાં હોય તેવા લોકોને તમે સ્વીકારશો નહીં.
2/6

રેણુકા ચૌધરીઃ કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ નરેન્દ્ર મોદીને વાયરસ જેવા ગણાવ્યા હતા.
Published at : 08 Dec 2017 01:12 PM (IST)
View More























