શોધખોળ કરો

મહારાષ્ટ્ર સરકાર પાસે પોતાની આ માંગોને મનાવવામાં સફળ રહ્યાં ખેડૂતો

1/9
મુંબઇઃ માકપાનું ખેડૂત સંગઠન અખિલ ભારતીય ખેડૂત સભા દ્વારા નાસિકથી મુંબઇ સુધી કાઢવામાં આવેલા મોર્ચા બાદ દબાવમાં આવેલી મહારાષ્ટ્ર સરકારે આંદોલનકારી ખેડૂતોની મોટાભાગની માંગો માની લીધી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા ખેડૂતોના પ્રતિનિધિમંડળની વચ્ચે 3 કલાક સુધી બેઠક ચાલી. સરકારના લેખિત આશ્વાસન બાદ આંદોલન સમાપ્ત થયું. સરકારનું કહેવું છે કે તેમને ખેડૂતોની 90 ટકા માંગ મંજૂર કરી લીધી છે. જાણો કઇ કઇ માંગો પર રાજી થઇ મહારાષ્ટ્ર સરકાર...
મુંબઇઃ માકપાનું ખેડૂત સંગઠન અખિલ ભારતીય ખેડૂત સભા દ્વારા નાસિકથી મુંબઇ સુધી કાઢવામાં આવેલા મોર્ચા બાદ દબાવમાં આવેલી મહારાષ્ટ્ર સરકારે આંદોલનકારી ખેડૂતોની મોટાભાગની માંગો માની લીધી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા ખેડૂતોના પ્રતિનિધિમંડળની વચ્ચે 3 કલાક સુધી બેઠક ચાલી. સરકારના લેખિત આશ્વાસન બાદ આંદોલન સમાપ્ત થયું. સરકારનું કહેવું છે કે તેમને ખેડૂતોની 90 ટકા માંગ મંજૂર કરી લીધી છે. જાણો કઇ કઇ માંગો પર રાજી થઇ મહારાષ્ટ્ર સરકાર...
2/9
સંજય ગાંધી નિરાધાર યોજના અંતર્ગત લાભાર્થીઓને મળનારી 600 રૂપિયાની રકમ વધારવા અંગે સરકાર નિર્ણય કરશે. ખેડૂત સભાએ રકમ 2000 રૂપિયા કરવાની માંગ કરી છે.
સંજય ગાંધી નિરાધાર યોજના અંતર્ગત લાભાર્થીઓને મળનારી 600 રૂપિયાની રકમ વધારવા અંગે સરકાર નિર્ણય કરશે. ખેડૂત સભાએ રકમ 2000 રૂપિયા કરવાની માંગ કરી છે.
3/9
ગૌચર જમીનના અધિગ્રહણને હટાવીને જમીન આદિવાસીઓના નામે કરવામાં આવશે, દેવસ્થાન ઇનામની જમીન પર વર્ષોથી ખેતી કરતા ખેડૂતોના નામે તે જમીન કરવામાં આવશે. સરકાર આના માટે ખાસ કાયદો પણ લાવશે.
ગૌચર જમીનના અધિગ્રહણને હટાવીને જમીન આદિવાસીઓના નામે કરવામાં આવશે, દેવસ્થાન ઇનામની જમીન પર વર્ષોથી ખેતી કરતા ખેડૂતોના નામે તે જમીન કરવામાં આવશે. સરકાર આના માટે ખાસ કાયદો પણ લાવશે.
4/9
આદિવાસીઓના વન જમીન અધિકાર કાયદા અંતર્ગત જમીનના પટ્ટા આપવાનો નિર્ણય છ મહિનાની અંદર કરવામાં આવશે. આદિવાસીઓને 4 હેક્ટર સુધીની જમીનનો પટ્ટો આપવામાં આવશે.
આદિવાસીઓના વન જમીન અધિકાર કાયદા અંતર્ગત જમીનના પટ્ટા આપવાનો નિર્ણય છ મહિનાની અંદર કરવામાં આવશે. આદિવાસીઓને 4 હેક્ટર સુધીની જમીનનો પટ્ટો આપવામાં આવશે.
5/9
કિસાનો પાસેથી ખરીદવામાં આવેલા દુધની કિંમત શેરડીના ધોરણે 70-30ના ફોર્મ્યૂલા પ્રમાણે નક્કી કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર તરફથી જલ્દી બેઠક બોલાવવામાં આવશે. ખેડૂત ઇચ્છે કે દુધની ખરીદીનું મૂલ્ય 40 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવે.
કિસાનો પાસેથી ખરીદવામાં આવેલા દુધની કિંમત શેરડીના ધોરણે 70-30ના ફોર્મ્યૂલા પ્રમાણે નક્કી કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર તરફથી જલ્દી બેઠક બોલાવવામાં આવશે. ખેડૂત ઇચ્છે કે દુધની ખરીદીનું મૂલ્ય 40 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવે.
6/9
જુના અને ફાટી ગયેલા રેશન કાર્ડને છ મહિનામાં બદલવામાં આવશે. સરકારનું કહેવું છે કે આદિવાસી વિસ્તારોમાં આ કામ ત્રણ મહિનામાં પુરુ થશે. અનાજ યોગ્ય લાભાર્થીને ના મળવાની ફરિયાદોનો નિપટારો મુખ્ય સચિવની અધ્યક્ષતા વાળી સમિતિ કરશે.
જુના અને ફાટી ગયેલા રેશન કાર્ડને છ મહિનામાં બદલવામાં આવશે. સરકારનું કહેવું છે કે આદિવાસી વિસ્તારોમાં આ કામ ત્રણ મહિનામાં પુરુ થશે. અનાજ યોગ્ય લાભાર્થીને ના મળવાની ફરિયાદોનો નિપટારો મુખ્ય સચિવની અધ્યક્ષતા વાળી સમિતિ કરશે.
7/9
નદી જોડો પરિયોજના અંતર્ગત નાર-પાર અને દમન ગંગા પિંજાલ નદીનું પાણી અહેમદનગર અને મરાઠાવાડમાં મોકલવાન વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત નાસિકના સુરગાણા તાલુકાના 31 કોલ્હાપુર પદ્ધતિનાં બંધોને નદી જોડો પરિયોજનામાં સામેલ કરવામાં આવશે.
નદી જોડો પરિયોજના અંતર્ગત નાર-પાર અને દમન ગંગા પિંજાલ નદીનું પાણી અહેમદનગર અને મરાઠાવાડમાં મોકલવાન વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત નાસિકના સુરગાણા તાલુકાના 31 કોલ્હાપુર પદ્ધતિનાં બંધોને નદી જોડો પરિયોજનામાં સામેલ કરવામાં આવશે.
8/9
વિદર્ભ અને મરાઠાવાડમાં કીડા પડવાથી કપાસ અને અનાજનો પાકમાં થનારા નુકશાનની ભરપાઇની રકમ રાજ્યના બધા 1162 રેવન્યૂ મંડળોમાં વહેંચવામાં આવશે. કમોસમી વરસાદથી પાકને થયેલા નુકશાનની ભરપાઇ તાત્કાલિક કરવામાં આવશે.
વિદર્ભ અને મરાઠાવાડમાં કીડા પડવાથી કપાસ અને અનાજનો પાકમાં થનારા નુકશાનની ભરપાઇની રકમ રાજ્યના બધા 1162 રેવન્યૂ મંડળોમાં વહેંચવામાં આવશે. કમોસમી વરસાદથી પાકને થયેલા નુકશાનની ભરપાઇ તાત્કાલિક કરવામાં આવશે.
9/9
કૃષિ ઉપજની ખર્ચનો દોઢ ગણો ભાવ આપવા સરકાર પુરેપુરા પગલા ભરશે. સાથે રાજ્ય મૂલ્ય આયોગની સમિતિમાં જુદાજુદા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે. ઉપરાંત 50 ટકા અનાજ નાફેડના માધ્યમથી ખરીદવામાં આવશે.
કૃષિ ઉપજની ખર્ચનો દોઢ ગણો ભાવ આપવા સરકાર પુરેપુરા પગલા ભરશે. સાથે રાજ્ય મૂલ્ય આયોગની સમિતિમાં જુદાજુદા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે. ઉપરાંત 50 ટકા અનાજ નાફેડના માધ્યમથી ખરીદવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget