શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાગેડુ માલ્યા-જેટલી વચ્ચે 15-20 મિનિટ થઈ હતી મુલાકાત, સંસદના CCTVની થવી જોઈએ તપાસઃ રાહુલ ગાંધી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/13134556/rahul.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારમાં વડાપ્રધાન જ બધું નક્કી કરે છે. સાચું શું છે તે જણાવો જેટલી. માલ્યા અને અરૂણ જેટલીમાં ડીલ થઈ તેથી તે રાજીનામું આપે. આ પહેલા જેટલીએ કહ્યું હતું માલ્યાએ સંસદમાં તેની સાથે અનૌપચારિક મુલાકાત કરી હતી. તેઓ લાંબા બ્લોગ લખે છે પરંતુ આ અંગે કંઈ ન લખ્યું. અરૂણ જેટલી મુલાકાત અંગે ખોટું બોલી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/13134801/rahul.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારમાં વડાપ્રધાન જ બધું નક્કી કરે છે. સાચું શું છે તે જણાવો જેટલી. માલ્યા અને અરૂણ જેટલીમાં ડીલ થઈ તેથી તે રાજીનામું આપે. આ પહેલા જેટલીએ કહ્યું હતું માલ્યાએ સંસદમાં તેની સાથે અનૌપચારિક મુલાકાત કરી હતી. તેઓ લાંબા બ્લોગ લખે છે પરંતુ આ અંગે કંઈ ન લખ્યું. અરૂણ જેટલી મુલાકાત અંગે ખોટું બોલી રહ્યા છે.
2/4
![કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, નાણામંત્રી એક ભાગેડુ સાથે વાત કરતા હોય તેને લઈ અનેક સવાલો ઉઠે છે. ભાગેડુ તેમને દેશ છોડવાનો છે તેમ જણાવતો હોવા છતાં નાણામંત્રીએ પોલીસ કે સીબીઆઈને જાણ કરી નહોતી. જે બાદ લુકઆઉટ નોટિસમાં આપવામાં પણ ઢીલ દાખવવામાં આવી. જેટલીએ સાચું બોલવું જોઈએ કે આ માટે તેઓ જવાબદાર છે કે તેમને ઉપરથી ઓર્ડર હતો. નાણામંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/13134733/rahul3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, નાણામંત્રી એક ભાગેડુ સાથે વાત કરતા હોય તેને લઈ અનેક સવાલો ઉઠે છે. ભાગેડુ તેમને દેશ છોડવાનો છે તેમ જણાવતો હોવા છતાં નાણામંત્રીએ પોલીસ કે સીબીઆઈને જાણ કરી નહોતી. જે બાદ લુકઆઉટ નોટિસમાં આપવામાં પણ ઢીલ દાખવવામાં આવી. જેટલીએ સાચું બોલવું જોઈએ કે આ માટે તેઓ જવાબદાર છે કે તેમને ઉપરથી ઓર્ડર હતો. નાણામંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.
3/4
![પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ કહ્યું કે, બજેટ રજૂ થવાના આગાલા દિવસે 1 માર્ચના રોજ અરૂણ જેટલી અને વિજય માલ્યાને વાત કરતાં મેં જોયા હતા. તેમણે આશરે 15-20 મિનિટ સુધી વાત કરી હતી. પહેલા બંને ઉભા રહીને વાત કરતા હતા અને તે પછી સેન્ટ્રલ હોલમાં જઈને વાત કરવા લાગ્યા. અમારી પાસે આ અગેના પુરાવા પણ છે. બે દિવસ પછી મેં વાંચ્યું કે માલ્યા ફરાર થઈ ગયા છે. આ વાંચીને હું હેરાન થઈ ગયો હતો. સંસદના સીસીટીવી ચેક કરવામાં આવે તો બધી સચ્ચાઈ સામે આવી જશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/13134646/rahul2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ કહ્યું કે, બજેટ રજૂ થવાના આગાલા દિવસે 1 માર્ચના રોજ અરૂણ જેટલી અને વિજય માલ્યાને વાત કરતાં મેં જોયા હતા. તેમણે આશરે 15-20 મિનિટ સુધી વાત કરી હતી. પહેલા બંને ઉભા રહીને વાત કરતા હતા અને તે પછી સેન્ટ્રલ હોલમાં જઈને વાત કરવા લાગ્યા. અમારી પાસે આ અગેના પુરાવા પણ છે. બે દિવસ પછી મેં વાંચ્યું કે માલ્યા ફરાર થઈ ગયા છે. આ વાંચીને હું હેરાન થઈ ગયો હતો. સંસદના સીસીટીવી ચેક કરવામાં આવે તો બધી સચ્ચાઈ સામે આવી જશે.
4/4
![નવી દિલ્હીઃ બુધવારે લિકર કિંગ વિજય માલ્યાએ કહ્યું હતું કે, તેમણે ભારત છોડતાં પહેલા અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/13134640/rahul1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ બુધવારે લિકર કિંગ વિજય માલ્યાએ કહ્યું હતું કે, તેમણે ભારત છોડતાં પહેલા અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
Published at : 13 Sep 2018 01:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)