શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
MeToo: કેંદ્રીય મંત્રી એમજે અકબર પર લાગેલા આરોપો પર અમિત શાહે શું કહ્યું?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/13114135/index-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![નવી દિલ્હી: MeToo કેમ્પેઈનના કારણે કેંદ્રીય વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરનું નામ સામે આવતા તેમના પર રાજીનામાનો દબાવ વધી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું, તેમના પર જે આરોપ લાગ્યા છે ત્યારે જોવું પડશે તે સાચા છે કે ખોટા. અમિત શાહે અકબરની સામે એક્શન લેવાના સવાલને ટાળ્યો હતો. તેમણે તપાસ પર કહ્યું, તેના પર જરૂર વિચારીશું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/13113930/index-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: MeToo કેમ્પેઈનના કારણે કેંદ્રીય વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરનું નામ સામે આવતા તેમના પર રાજીનામાનો દબાવ વધી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું, તેમના પર જે આરોપ લાગ્યા છે ત્યારે જોવું પડશે તે સાચા છે કે ખોટા. અમિત શાહે અકબરની સામે એક્શન લેવાના સવાલને ટાળ્યો હતો. તેમણે તપાસ પર કહ્યું, તેના પર જરૂર વિચારીશું.
2/3
![કાલે કેંદ્રીય મંત્રી અને ભાજપા નેતા ઉમા ભારતીનો એમજે એકબરને સાથ મળ્યો હતો. તેમણે કહ્યું, તે આ મામલે કંઈ નથી કહેવા માંગતા. અકબર સાથે જોડાયેલો મામલો ત્યારનો છે જ્યારે તેઓ સરકારમાં મંત્રી નહોતા. આ મામલો અકબર અને મહિલા વચ્ચેનો છે. જેના કારણે તેઓ આ મામલે કંઈ નહી કહી શકે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/13113924/22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાલે કેંદ્રીય મંત્રી અને ભાજપા નેતા ઉમા ભારતીનો એમજે એકબરને સાથ મળ્યો હતો. તેમણે કહ્યું, તે આ મામલે કંઈ નથી કહેવા માંગતા. અકબર સાથે જોડાયેલો મામલો ત્યારનો છે જ્યારે તેઓ સરકારમાં મંત્રી નહોતા. આ મામલો અકબર અને મહિલા વચ્ચેનો છે. જેના કારણે તેઓ આ મામલે કંઈ નહી કહી શકે.
3/3
![ભાજપ અધ્યક્ષે કહ્યું, જોવું પડશે કે તે સાચુ છે કે ખોટું. અમારે એ વ્યક્તિની સત્યતાની તપાસ કરવી પડશે, જેમણે આરોપ લગાવ્યા છે. મારૂ નામ પણ ઉપયોગ કરી તમે કંઈપણ લખી શકો છો. કેંદ્રીય મંત્રી એમજે એકબર ઉપર આશરે આઠ મહિલાઓએ યૌનશોષણનો આરોપ લગાવ્યો છે. કૉંગ્રેસ સહિત અન્ય દળ અકબરના રાજીનામાની માંગ કરી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/13113920/21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપ અધ્યક્ષે કહ્યું, જોવું પડશે કે તે સાચુ છે કે ખોટું. અમારે એ વ્યક્તિની સત્યતાની તપાસ કરવી પડશે, જેમણે આરોપ લગાવ્યા છે. મારૂ નામ પણ ઉપયોગ કરી તમે કંઈપણ લખી શકો છો. કેંદ્રીય મંત્રી એમજે એકબર ઉપર આશરે આઠ મહિલાઓએ યૌનશોષણનો આરોપ લગાવ્યો છે. કૉંગ્રેસ સહિત અન્ય દળ અકબરના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
Published at : 13 Oct 2018 11:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)