શોધખોળ કરો
મોદી સરકારે લોકસભામાં રજૂ કર્યુ સંવર્ણો માટેનું 10% અનામતનું બીલ
1/4

2/4

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ મોદી સરકારના આ નિર્ણય પર કહ્યું કે, જ્યાં સુધી લોકોને તેનો લાભ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે. જોકે એસપીજના પ્રમુખ લાલજી પટેલે સરકારની આ જાહેરાતને આવકારી હતી.
Published at : 07 Jan 2019 02:24 PM (IST)
View More





















