શોધખોળ કરો

નોટબંધી-GSTના કારણે દેશના અર્થતંત્રને મોટો ફટકો : રધુરામ રાજન

1/3
ભારતનું ભવિષ્ય એ વિષય પર રઘુરામ રાજને વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે, દર વર્ષે સાત ટકા વિકાસ દર 25 વર્ષ સુધી ટકી રહે એ ખરેખર સારા વિકાસની નિશાની છે. પહેલા, આ વિકાસનો દર માત્ર 3.5 ટકા જ રહેતો હતો.
ભારતનું ભવિષ્ય એ વિષય પર રઘુરામ રાજને વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે, દર વર્ષે સાત ટકા વિકાસ દર 25 વર્ષ સુધી ટકી રહે એ ખરેખર સારા વિકાસની નિશાની છે. પહેલા, આ વિકાસનો દર માત્ર 3.5 ટકા જ રહેતો હતો.
2/3
રઘુરામ રાજનને કહ્યું કે, 2011થી લઇ 2016 સુંધી ભારતનો વિકાસ ઝડપથી થઇ રહ્યો હતો પણ 2016 પછી આ વિકાસની ગતિ અટકી ગઇ છે. તેના માટે નોટબંધી અને GST જવાબદાર છે. જ્યારે વિશ્વભરમાં વિકાસે ગતિ પકડી ત્યારે ભારતમાં બે નિર્ણયો-નોટબંધી અને GSTએ દેશના વિકાસની ગતિને અટકાવી દીધી છે.
રઘુરામ રાજનને કહ્યું કે, 2011થી લઇ 2016 સુંધી ભારતનો વિકાસ ઝડપથી થઇ રહ્યો હતો પણ 2016 પછી આ વિકાસની ગતિ અટકી ગઇ છે. તેના માટે નોટબંધી અને GST જવાબદાર છે. જ્યારે વિશ્વભરમાં વિકાસે ગતિ પકડી ત્યારે ભારતમાં બે નિર્ણયો-નોટબંધી અને GSTએ દેશના વિકાસની ગતિને અટકાવી દીધી છે.
3/3
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અમેરિકામાં એક સંવાદ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, નોટબંધી અને GSTએ ભારતનાં વિકાસની ગાડીને પાટા પરથી ઉતારી દીધી છે. આ બે નિર્ણયોએ ભારતનાં અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. રાજને પીએમઓની ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ભારતમાં ઘણા બધા નિર્ણયોમાં PMOની દરમિયાનગીરી પણ એક મુશ્કેલી છે. રધુરામ રાજને એમ પણ કહ્યું કે, હાલનો સાત ટકા વિકાસ દર દેશની જરૂરિયાત કરતા ઓછો છે.
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અમેરિકામાં એક સંવાદ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, નોટબંધી અને GSTએ ભારતનાં વિકાસની ગાડીને પાટા પરથી ઉતારી દીધી છે. આ બે નિર્ણયોએ ભારતનાં અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. રાજને પીએમઓની ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ભારતમાં ઘણા બધા નિર્ણયોમાં PMOની દરમિયાનગીરી પણ એક મુશ્કેલી છે. રધુરામ રાજને એમ પણ કહ્યું કે, હાલનો સાત ટકા વિકાસ દર દેશની જરૂરિયાત કરતા ઓછો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Embed widget