શોધખોળ કરો
નોટબંધી-GSTના કારણે દેશના અર્થતંત્રને મોટો ફટકો : રધુરામ રાજન
1/3

ભારતનું ભવિષ્ય એ વિષય પર રઘુરામ રાજને વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે, દર વર્ષે સાત ટકા વિકાસ દર 25 વર્ષ સુધી ટકી રહે એ ખરેખર સારા વિકાસની નિશાની છે. પહેલા, આ વિકાસનો દર માત્ર 3.5 ટકા જ રહેતો હતો.
2/3

રઘુરામ રાજનને કહ્યું કે, 2011થી લઇ 2016 સુંધી ભારતનો વિકાસ ઝડપથી થઇ રહ્યો હતો પણ 2016 પછી આ વિકાસની ગતિ અટકી ગઇ છે. તેના માટે નોટબંધી અને GST જવાબદાર છે. જ્યારે વિશ્વભરમાં વિકાસે ગતિ પકડી ત્યારે ભારતમાં બે નિર્ણયો-નોટબંધી અને GSTએ દેશના વિકાસની ગતિને અટકાવી દીધી છે.
Published at : 10 Nov 2018 07:58 PM (IST)
View More





















