શોધખોળ કરો

નોટબંધી-GSTના કારણે દેશના અર્થતંત્રને મોટો ફટકો : રધુરામ રાજન

1/3
ભારતનું ભવિષ્ય એ વિષય પર રઘુરામ રાજને વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે, દર વર્ષે સાત ટકા વિકાસ દર 25 વર્ષ સુધી ટકી રહે એ ખરેખર સારા વિકાસની નિશાની છે. પહેલા, આ વિકાસનો દર માત્ર 3.5 ટકા જ રહેતો હતો.
ભારતનું ભવિષ્ય એ વિષય પર રઘુરામ રાજને વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે, દર વર્ષે સાત ટકા વિકાસ દર 25 વર્ષ સુધી ટકી રહે એ ખરેખર સારા વિકાસની નિશાની છે. પહેલા, આ વિકાસનો દર માત્ર 3.5 ટકા જ રહેતો હતો.
2/3
રઘુરામ રાજનને કહ્યું કે, 2011થી લઇ 2016 સુંધી ભારતનો વિકાસ ઝડપથી થઇ રહ્યો હતો પણ 2016 પછી આ વિકાસની ગતિ અટકી ગઇ છે. તેના માટે નોટબંધી અને GST જવાબદાર છે. જ્યારે વિશ્વભરમાં વિકાસે ગતિ પકડી ત્યારે ભારતમાં બે નિર્ણયો-નોટબંધી અને GSTએ દેશના વિકાસની ગતિને અટકાવી દીધી છે.
રઘુરામ રાજનને કહ્યું કે, 2011થી લઇ 2016 સુંધી ભારતનો વિકાસ ઝડપથી થઇ રહ્યો હતો પણ 2016 પછી આ વિકાસની ગતિ અટકી ગઇ છે. તેના માટે નોટબંધી અને GST જવાબદાર છે. જ્યારે વિશ્વભરમાં વિકાસે ગતિ પકડી ત્યારે ભારતમાં બે નિર્ણયો-નોટબંધી અને GSTએ દેશના વિકાસની ગતિને અટકાવી દીધી છે.
3/3
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અમેરિકામાં એક સંવાદ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, નોટબંધી અને GSTએ ભારતનાં વિકાસની ગાડીને પાટા પરથી ઉતારી દીધી છે. આ બે નિર્ણયોએ ભારતનાં અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. રાજને પીએમઓની ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ભારતમાં ઘણા બધા નિર્ણયોમાં PMOની દરમિયાનગીરી પણ એક મુશ્કેલી છે. રધુરામ રાજને એમ પણ કહ્યું કે, હાલનો સાત ટકા વિકાસ દર દેશની જરૂરિયાત કરતા ઓછો છે.
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અમેરિકામાં એક સંવાદ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, નોટબંધી અને GSTએ ભારતનાં વિકાસની ગાડીને પાટા પરથી ઉતારી દીધી છે. આ બે નિર્ણયોએ ભારતનાં અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. રાજને પીએમઓની ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ભારતમાં ઘણા બધા નિર્ણયોમાં PMOની દરમિયાનગીરી પણ એક મુશ્કેલી છે. રધુરામ રાજને એમ પણ કહ્યું કે, હાલનો સાત ટકા વિકાસ દર દેશની જરૂરિયાત કરતા ઓછો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
Embed widget