શોધખોળ કરો

‘નમો એપ’ નક્કી કરશે 2019માં સાંસદો-ધારાસભ્યોનું ભવિષ્ય, PM મોદીએ જનતા પાસે માંગ્યો પ્રતિભાવ

1/5
2019ની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે જનતા પાસેથી પોતના સાંસદ અને ધારાસભ્યના રિપોર્ટ કાર્ડ માંગ્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે જનતાની કસોટીમાં જે ખરું ઉતરશે તેને 2019માં ફરી તક આપવામાં આવશે.
2019ની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે જનતા પાસેથી પોતના સાંસદ અને ધારાસભ્યના રિપોર્ટ કાર્ડ માંગ્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે જનતાની કસોટીમાં જે ખરું ઉતરશે તેને 2019માં ફરી તક આપવામાં આવશે.
2/5
 નમો એપમાં કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે, 1) તમે તમારા સાંસદ અને ધારાસભ્યોના કામકાજથી કેટલા ખૂશ છો? 2) તમારા રાજ્ય અને વિસ્તારમાં ત્રણ સૌથી લોકપ્રિય ભાજપના નેતા કોણ છે? 3) કેન્દ્ર સરકાર અને જે રાજ્યમાં ભાજપ શાસિત સરકાર છે, ત્યાં ત્રણ પોલિસી જે તમારા વિસ્તારમાં સૌથી વધારે ચાલી. 4) શું તમને લાગે છે કે સરકાર ઝડપી કામકાજ કરી રહી છે?
નમો એપમાં કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે, 1) તમે તમારા સાંસદ અને ધારાસભ્યોના કામકાજથી કેટલા ખૂશ છો? 2) તમારા રાજ્ય અને વિસ્તારમાં ત્રણ સૌથી લોકપ્રિય ભાજપના નેતા કોણ છે? 3) કેન્દ્ર સરકાર અને જે રાજ્યમાં ભાજપ શાસિત સરકાર છે, ત્યાં ત્રણ પોલિસી જે તમારા વિસ્તારમાં સૌથી વધારે ચાલી. 4) શું તમને લાગે છે કે સરકાર ઝડપી કામકાજ કરી રહી છે?
3/5
 માનવામાં આવી રહ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ટિકીટ આપવામાં પીએમ મોદીના આ સર્વેની મોટી ભૂમિકા રહેશે. પીએમ મોદીએ સરકારી યોજનાઓ અને કાર્યપ્રણાલી પર પણ જનતા પાસે સૂચનો મંગ્યા છે. આ અગાઉ 26 મે ના રોજ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવા પર જનતા પાસે સરકારના કામકાજની રેટિંગ પ્રમાણે ફિડબેક લીધો હતો.
માનવામાં આવી રહ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ટિકીટ આપવામાં પીએમ મોદીના આ સર્વેની મોટી ભૂમિકા રહેશે. પીએમ મોદીએ સરકારી યોજનાઓ અને કાર્યપ્રણાલી પર પણ જનતા પાસે સૂચનો મંગ્યા છે. આ અગાઉ 26 મે ના રોજ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવા પર જનતા પાસે સરકારના કામકાજની રેટિંગ પ્રમાણે ફિડબેક લીધો હતો.
4/5
 જનતા પોતાના ધારાસભ્ય અને સાંસદોના કામકાજ અંગે સીધો પ્રતિભાવ પીએમ મોદીને આપી શકશે. સાથે પીએમ મોદીએ રાજ્ય અને લોકસભા-વિધાનસભામાં સૌથી લોકપ્રિય ભાજપના નેતાની પણ જાણકારી માંગી છે.
જનતા પોતાના ધારાસભ્ય અને સાંસદોના કામકાજ અંગે સીધો પ્રતિભાવ પીએમ મોદીને આપી શકશે. સાથે પીએમ મોદીએ રાજ્ય અને લોકસભા-વિધાનસભામાં સૌથી લોકપ્રિય ભાજપના નેતાની પણ જાણકારી માંગી છે.
5/5
 નવી દિલ્હી: પોતાના વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોના કામકાજ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે જનતા પાસે સીધો પ્રતિભાવ લેશે. આ પ્રતિભાવના આધાર પર હવે સાંસદો અને ધારાસભ્યનું ભવિષ્ય નક્કી થશે. પીએમ મોદી સાંસદ-ધારાસભ્ય અને પોતાની સરકારાના કામકાજનું પોતે નિરીક્ષણ કરી રહ્યાં છે. નમો એપ દ્વારા પીએમ મોદીએ વિધાનસભા વિસ્તાર પ્રમાણે લોકો પાસે ફિડબેક માંગ્યો છે.
નવી દિલ્હી: પોતાના વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોના કામકાજ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે જનતા પાસે સીધો પ્રતિભાવ લેશે. આ પ્રતિભાવના આધાર પર હવે સાંસદો અને ધારાસભ્યનું ભવિષ્ય નક્કી થશે. પીએમ મોદી સાંસદ-ધારાસભ્ય અને પોતાની સરકારાના કામકાજનું પોતે નિરીક્ષણ કરી રહ્યાં છે. નમો એપ દ્વારા પીએમ મોદીએ વિધાનસભા વિસ્તાર પ્રમાણે લોકો પાસે ફિડબેક માંગ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Embed widget