શોધખોળ કરો
કોઈ ઈમર્જન્સી તો નથી કે સરકાર કોઈને જેલમાં નાખે, જે જામીન પર છે તે એન્જોય કરે: PM મોદી

Background
નવી દિલ્હી: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું આ ભાષણનું ધન્યવાદ એક રીતે દેશના કોટિ-કોટિ લોકોને પણ ધન્યવાદ છે. એક સશક્ત, સમૃદ્ધ રાષ્ટ્રના લોકોનું ધન્યવાદ છે.
19:11 PM (IST) • 25 Jun 2019
અમને પુછવામાં આવે છે કે તમે કેટલાક લોકોને જેલમાં કેમ નથી મોકલતા તો એનો જવાબ છે કે આ ઈમર્જન્સી નથી કે કોઈને પણ જેલમાં મોકલી દેવામાં આવે, આ ન્યાયપાલિકાનો અધિકાર છે, જે જામીન પર છે તેઓ એન્જોય કરે.
18:13 PM (IST) • 25 Jun 2019
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















