શોધખોળ કરો
BJPએ જનતા સાથે કર્યો વિશ્વાસઘાત, રામ મંદિરના નામે છેતરવાનું કામ કર્યું: પ્રવીણ તોગડિયા
1/4

તોગડિયાએ કહ્યું કે રામ મંદિર બનાવવાના આહવાન પર એકજૂથ થયેલા તે 30 કરોડ શિલા પૂજન કરનારા કારસેવકો અને કોઠારી બંધુઓ સાથે વિશ્વાસઘાત છે. ટ્રીપલ તલાક અને જીએસટીનો કાયદો બનાવી શકે છે તો રામ મંદિરનો કાયદો કેમ નહીં બને? આ મુદ્દે અમે અડગ રહીશું.
2/4

પ્રવીણ તોગડિયાએ કહ્યું કે જ્યારે ભાજપે રામ મંદિરને લઈને શરૂઆત કરી હતી ત્યારે લોકોને લાગતું હતું કે કેન્દ્રમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનશે તો રામ મંદિર બનશે. પરંતુ આજે બધા છેતરાયા હોવાનું અનુભવી રહ્યા છે.
Published at : 01 Sep 2018 05:12 PM (IST)
View More





















