શોધખોળ કરો

ફરી એકવાર મોદી સરકાર, મોદીએ બીજીવાર લીધા વડાપ્રધાન પદના શપથ

Prime Minister Modi swearing in ceremony Today ફરી એકવાર મોદી સરકાર, મોદીએ બીજીવાર લીધા વડાપ્રધાન પદના શપથ

Background

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી આઝાદી બાદ પોતાની પાર્ટીને સતત બીજી વખત પૂર્ણ બહુમત અપાવનારા બીજા વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. પ્રચંડ જીતના મહાનાયાક મોદીના શપથ ગ્રહણ સમારોહની તૈયારી પૂરી થઈ ગઈ છે. શપથ ગ્રહણ સમારોહને લઈને સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં 14 દેશના વડાઓને આમંત્રણ અપાયું છે.

કાર્યક્રમ પ્રમાણે પીએમ મોદી આજે સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. પીએમ મોદી સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપશે લેશે. શપથગ્રહણ પહેલા વડાપ્રધાન મોદી મહાત્માં ગાંધીની સમાધિ સ્થળ રાજઘાટ અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ પર ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ભવનમાં અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ હશે, જેમાં 6 હજારથી વધુ લોકો ભાગ લઈ શકે છે. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બિમ્સટેક સમૂહના નેતા, શંઘાઈ સહયોગ સંગઠનના વર્તમાન અધ્યક્ષ, કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ અને મોરિશસના વડાપ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. કુલ 14 દેશોના રાષ્ટ્રધ્યક્ષ દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં શપથ ગ્રહણના સાક્ષી બનશે.

છેલ્લી ઘડીએ મમતાનો યૂ-ટર્ન, કહ્યું- મોદીજી સોરી, શપથ ગ્રહણમાં નહીં આવું

ભાજપના કયા દિગ્ગજ નેતાએ મોદીને પત્ર લખી પોતાને પ્રધાનમંડળમાં નહીં લેવા કહ્યું? જાણો વિગત

BJP અધ્યક્ષ અમિત શાહ, રવિશંકર પ્રસાદે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

શપથ સમારોહમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત વિપક્ષના દિગ્ગજ નેતાઓ આમંત્રણ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કર્ણાટકના સીએમ કુમારસ્વામી અને દિલ્હીના સીએમ એરવિંદ કેજરીવાલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે મમતાએ કાર્યક્રમમાં આવવાની ના પાડી દીધી છે. સૂત્રો અનુસાર તમામ મુખ્યમંત્રી, રાજ્યપાલો, પૂર્વ વડાપ્રધાનો અને પૂર્વ રાષ્ટ્રપતિઓને કાર્યક્રમ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

એક બાજુ પીએમ મોદીના શપથગ્રહણમાં દુનિયાભરના તમામ નેતાઓ સામેલ થઈ રહ્યાં છે ત્યારે પાકિસ્તાનને આમંત્રણ ન આપીને પીએમ મોદીએ એકવાર ફરી મોટો કૂટનિતિક દાવ ખેલ્યો છે.

19:08 PM (IST)  •  30 May 2019

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
19:08 PM (IST)  •  30 May 2019

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

વિડિઓઝ

Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
Embed widget